ખુશખબર: RBIએ વ્યાજદરમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો

અર્થશાસ્ત્રીઓના અનુસાર આરબીઆઇ આગામી નિતિગત સમીક્ષામં રેપો દરમાં 0.25 ટકાનો કાપ મુકી શકે છે. પરંતુ મોંઘવારીના ખતરા અને વધતા જતા નુકસાનના કારણે ઘટાડાનો દર મર્યાદિત રહેશે. આ વર્ષે 29 જાન્યુઆરી પહેલાંની મુખ્ય નિતિગત દરોમાં 0.25 ટકાનો કાપ મુક્યો હતો. વ્યાવસાયિક બેંકો દ્રારા લેવામાં આવનારી ટૂંકાગાળાની ઉધારી પર વ્યાજ દર, એટલે કે રેપો દરમાં 0.25 કાપ મુકી 7.75 ટકા કરી દિધો અહતો અને આરબીઆઇ દ્રારા બેંકો પાસેથી લેવામાં આવેલ ટૂંકાગાળાની લોન પર વ્યાજ દર એટલે કે રિવર્સ રેપો દરમાં પણ 25 અંકોનો કાપ કરી તેને 6.75 ટકા કરી દિધો છે.
શું તમારી ઇએમઆઇ ઓછી થશે ? આ પ્રશ્નનો જવાબ તમને આજે મળી જશે. આરબીઆઇ આજે વ્યાજદરોમાં કાપની જાહેરાત કરી શકે છે. જાણકારોને આશા છે કે આરબીઆઇ ઓછામાં ઓછો 0.25 ટકાના ઘટાડાની જાહેરાત કરી શકે છે. તેનો સીધો અર્થ એ થાય છે કે બેંકોને ઓછા દરે રિઝર્વ બેંક પાસેથી પૈસા મળી શકશે, ત્યારબાદ બેંકો પર પોતાના વ્યાજદરોમાં ઘટાડો કરવાનું દબાણ બનશે. જો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેને તો અડધા ટકાના કાપની માંગણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં 29 જાન્યુઆરી પહેલાંની મુખ્ય નિતિગત દરોમાં 0.25 ટકાનો કાપ મુક્યો હતો. વ્યાવસાયિક બેંકો દ્રારા લેવામાં આવનારી ટૂંકાગાળાની ઉધારી પર વ્યાજ દર, એટલે કે રેપો દરમાં 0.25 કાપ મુકી 7.75 ટકા કરી દિધો અહતો અને આરબીઆઇ દ્રારા બેંકો પાસેથી લેવામાં આવેલ ટૂંકાગાળાની લોન પર વ્યાજ દર એટલે કે રિવર્સ રેપો દરમાં પણ 25 અંકોનો કાપ કરી તેને 6.75 ટકા કરી દિધો છે. જ્યારે સીઆરઆર ચાર ટકા થઇ ગયો હતો.
આરબીઆઇના પૂર્વ ગવર્નર અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન રંગરાજને કહ્યું હતું કે આરબીઆઇને હવે વિકાસ દર પર ફોકસ કરવાની જરૂર છે. વર્ષ 2013-14 માટે વિકાસ દરના અનુમાનને 6.5 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દેવામાં આવી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિકાસને ગતિ આપવા માટે આરબીઆઇ પણ જરૂરી પગલાં ભરશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
