RBIએ વ્યાજનો દર 8 ટકાએ યથાવત રાખ્યો
મુંબઇ, 1 એપ્રિલ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પોતાની ક્રેડિટ પોલિસીની જાહેરાત કરી દીધી છે. આરબીઆઇએ રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 8 ટકાએ યથાવત છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ 7 ટકાએ યથાવત છે. જ્યારે સીઆરઆરમાં પણ કોઇ ફેરફાર કર્યા વિના 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.
આરબીઆઇએ 7 અને 14 દિવસની ટર્મ રેપોથી મળી રહેલી રોકડીને વધારીને ડિપોઝિટના 0.75 ટકા કરી દીધા છે. જ્યારે દૈનિક રેપો રેટથી મળતી રોકડ ઘટાડીને ડિપોઝિટના 0.25 ટકા કરી દીધા છે. હવે પછી આરબીઆઇની નવી ક્રેડિટ પોલિસી 3 જૂનના રોજ જાહેર થશે.

આરબીઆઇના જણાવ્યા અનુસાર તેમનો હેતુ મોંઘવારી ઘટાડવાનો છે. આગામી જાન્યુઆરી સુધીમાં મોંઘવારી દર 8 ટકા સુઘી લાવવાનું લક્ષ્ય છે. જ્યારે નાણાકીય વર્ષ 2015-16માં વૃદ્ધિદર 5થી 6 ટકા રહેવાની આશા છે.
આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું કે નવા બેંકિંગ લાયસન્સ આપ્યા બાદ આરબીઆઇ ઓન ટેપ લાઇસન્સનું કામ કરશે. આ સાથે ડિફરન્શીયલ બેંક લાયસન્સ પર પણ કામ થશે. આ સાથે બેંકો વચ્ચેના વિલિનીકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
