RBI MPC Outcome : RBI ની નવી મૉનેટરી પોલીસી જાહેર, જાણો રેપો રેટની સ્થિતી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે નવી નાણાકીય નીતિની જાહેરાત કરી છે. આમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
તમને જણાવી દઈએ કે, આ છઠ્ઠી વખત છે જ્યારે RBIની MPC કમિટીની બેઠકમાં રેપો રેટ બદલાયો નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાકીય વર્ષ 2024-25 માટે GDP દર 7 ટકા વધી શકે છે.

રેપો રેટ શું છે?
રેપો રેટ એટલે કે રિવર્સ રેપો રેટ, એટલે કે વ્યાજ દર કે જેના પર આરબીઆઈ ટૂંકા ગાળા માટે કોમર્શિયલ બેંકોને નાણાં ધિરાણ આપે છે. રેપો રેટ હેઠળ બેંકો RBI પાસેથી NDTL ના 1% સુધી નાણા ઉછીના લઈ શકે છે.
જણાવી દઈએ કે અમેરિકન ગ્લોબલ ફાઈનાન્સ મેગેઝીને શક્તિકાંતને વિશ્વના શ્રેષ્ઠ બેંકર ગણાવ્યા હતા. શક્તિકાંત દાસનો જન્મ 26 ફેબ્રુઆરી 1957ના રોજ તમિલનાડુમાં થયો છે. તે 1980 બેચના નિવૃત્ત ભારતીય વહીવટી સેવા અધિકારી છે.
તેઓ હાલમાં ભારતીય રિઝર્વ બેંકના 25મા ગવર્નર તરીકે સેવા આપે છે. IAS દરમિયાન તેમણે ભારત અને તમિલનાડુ સરકાર માટે વિવિધ હોદ્દા પર કામ કર્યું છે.
MPCની બેઠકમાં રેપો રેટ સ્થિર રાખવાના નિર્ણય બાદ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 204 પોઈન્ટ અને નિફ્ટીમાં 45 પોઈન્ટનો ઘટાડો થયો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તે ભારતની તમામ બેંકોની ઓપરેટર છે, જેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. પહેલા આરબીઆઈની હેડ ઓફિસ કોલકાતામાં હતી પરંતુ બાદમાં તેનું સેન્ટ્રલ ઓફિસ મુંબઈ બની ગયું. અહીં આરબીઆઈ ગવર્નર બેસે છે અને નીતિઓની ચર્ચા થાય છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
