રેપો રેટમાં 0.25 ટકાનો વધારો, વધી શકે છે EMI
મુંબઇ, 28 જાન્યુઆરી: ભારતીય રિઝર્વ બેંકે મોંઘવારીને ઓછી કરવા માટે મુખ્ય નીતિગત વ્યાજદરોમાં 0.25 ટકાનો વધારો થયો છે. આરબીઆઇના આ પગલાથી હોમ, વાહન અને અન્ય લોન મોંઘી થઇ જશે અને આનાથી ઔદ્યોગિક વિકાસની ઝડપ ધીમી પડવાની શક્યતા છે.
આરબીઆઇની નવી જાબેરાતની સાથે રેપો રેટ 7.75થી વધારીને 8 ટકા, જ્યારે રિવર્સ રેપો રેટ 7 ટકા થઇ ગયું છે. નાણાકિય નીતિની ત્રિમાસીક સમીક્ષામાં આરબીઆઇએ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીમાં પણ 0.25 ટકાનો વધારો કર્યો છે જે હવે 9 ટકા થઇ ગયું છે.

જોકે રોકડ અનામત ગુણોત્તર(સીઆરઆર)માં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો, અને તે ચાર ટકા પર યથાવત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ મંગળવારે હાલના નાણાકીય વર્ષની નાણાકીય નીતિની ત્રીજી ત્રિમાસીકની સમીક્ષાની જાહેરાત કરી, જે ગયા વર્ષ સપ્ટેમ્બરમાં રઘુરામ રાજન દ્વારા ગવર્નર પદ સંભાળ્યા બાદ ચોથી સમીક્ષા છે.
More From
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
