રોકાણકારોની સાચી સૂચિ સુપરત કરે સહારા: સુપ્રીમ કોર્ટ

કોર્ટે સહારાને એક સપ્તાહનો સમય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે સેબીએ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સુબ્રોતો રોય સહારાની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. આ મામલાની સુનવણી હવે પછી 2 મેના રોજ થવાની છે.
રોકાણકારોના 24000 કરોડ રૂપિયા નહીં ચૂકવવાના મામલામાં સેબીએ 15 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી. આ અરજીમાં સેબીએ સહારા પર દેશ છોડીને જવા પર પ્રતિબંધ લાદવાની માંગ કરી હતી. સહારાની 2 કંપનીયોને 3 કરોડ રોકાણકારોના રૂપિયા પરત કરવાના છે. સહારા સમૂહની બે કંપનીયોએ પોતાના રોકાણકારોને 24 કરોડ રૂપિયા પરત કરવાના આદેશનું પાલન ન્હોતું કર્યું.
More From
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
