કોરોના સંકટમાં RBIએ હેલ્થ સેક્ટરને આપ્યા 50 હજાર કરોડ રૂપિયા, અર્થવ્યવસ્થાને મળશે મજબૂતી
RBIએ કોરોના સાથે સંબંધિત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ માટે 50 હજાર કરોડ રૂપિયાના ફંડની ઘોષણા કરી છે.
નવી દિલ્લીઃ કોરોના મહામારીની બીજી લહેરના કારણે ઘણા રાજ્યોમાં લૉકડાઉન લાગેલુ છે. સાથે જ કોરોના મહામારીની અસર હેલ્થ સિસ્ટમ પર પણ ખરાબ રીતે પડી છે. એવામાં RBIએ કોરોના સાથે સંબંધિત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ માટે 50 હજાર કરોડ રૂપિયાના ફંડની ઘોષણા કરી છે. હેલ્થ સેક્ટરને આ રકમ માર્ચ 2022 સુધી માટે મળશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે કોરોના સંકટમાં જરૂરિયાતને જોતા ઈમરજન્સી હેલ્થ સેવાઓ માટે 50000 કરોડની લોન આપવાની ઘોષણા કરવામાં આવી રહી છે.

More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
