ગુજરાત ચૂંટણી બાદ રાહતદરના સિલિન્ડર મોંઘા થશે

થોડા સમય પહેલા સરકારે સબસિડીવાળા ગેસ સિલિન્ડરોની સંખ્યા વાર્ષિક 6 કરી હતી. તેના પગલે ઉઠેલા વિરોધના સૂર ડામવા માટે બે દિવસ પહેલા પેટ્રોલિયમ પ્રધાને રાહતદરે આપવામાં આવતા સિલિન્ડરોની વાર્ષિક સંખ્યા મર્યાદા 6થી વધારી 9 કરવાની જાહેરાત કરી હતી. જો કે જાહેરાત ગુજરાતની ચૂંટણી પર અસર કરી શકે એવી ધારણાને પગલે ચૂંટણીપંચે તેનું અમલીકરણ અટકાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા બાદ રાહતદરે આપવામાં આવતા ગેસ સિલિન્ડરની સંખ્યા 6થી વધારીને 9 કરવામાં આવશે. આ જ કારણે સિલિન્ડરની કિંમતોમાં વધારો થવાની વકી છે. વાસ્તવમાં સરકાર રાહત દરે આપવામાં આવતા સિલિન્ડરની વાર્ષિક મર્યાદા 6થી 9 કરશે તેની સાથે તેમના પર વાર્ષિક રૂપિયા 9,000 કરોડનો બોજો પડશે. આ રૂપિયા 9,000 કરોડનો બોજો ઘટાડવા માટે જ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવશે.
માનવામાં આવી રહ્યું છે કે આ સપ્તાહે કોર કમિટીની બેઠક યોજાશે. જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ આ અંગેનો અંતિમ નિર્ણય યુપીએની કેબિનેટની બેઠકમાં લેવામાં આવશે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
