શા માટે હોમ, ઓટો અને પર્સનલ લોનના વ્યાજદર ઘટતા નથી?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ - RBI)એ મંગળવારે રેપો રેટ, રિવર્સ રેપોરેટ અને સીઆરઆરના દરો યથાવત રાખીને ફરી સંકેત આપી દીધા કે આગામી થોડા સમયમાં તે આ દરોમાં કોઇ કાપ કૂપ કરશે નહીં. જેથી હોમ લોન, પર્સનલ લોન, ગોલ્ડ લોન, ઓટો લોન, એજ્યુકેશન લોન વગેરેના વ્યાજદર આગામી સમયમાં ઘટશે નહીં.
રેપો રેટ એ દર છે જે દરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની અન્ય બેંકોને નાણા આપે છે. જ્યારે આરબીઆઇ ઇન્ટરેસ્ટ રેટ કે રેપો રેટમાં ઘટાડો કરે છે ત્યારે દેશમાં વિવિધ વ્યાજ દરોમાં પણ ઘટાડો થાય છે. દેશમાં અન્ય બેંકો એટલા માટે વ્યાજદર ઘટાડે છે કારણ કે તેને નાણા સસ્તા દરે મળે છે.

જો કે દર વખતે આમ થાય એ જરૂરી નથી. દરેક બેંક વ્યાજ દર નક્કી કરતા પહેલા પોતાની મિલકતો, જવાબદારીઓને ધ્યાનમાં લે છે. જો કે સામાન્ય રીતે રેપો રેટ ઘટતા દેશમાં વ્યાજદર ઘટે છે.
આરબીઆઇએ કેવી રીતે આપ્યો સંકેત
આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને અનેક પ્રસંગે જણાવ્યું છે કે તે મોટી ચિંતા છે. જ્યારે પણ ફુગાવો વધે છે ત્યારે કોઇ પણ સેન્ટ્રલ બેંક વ્યાજ દર ઘટાડતી નથી. RBIએ જણાવ્યું છે કે ફુગાવો 8 ટકાએ રહેશે.
-
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો











Click it and Unblock the Notifications
