Diwali Rangoli Design: આ દિવાળી પર બનાવો રંગોળીની આ બેસ્ટ ડિઝાઈન, જુઓ Pics
જો તમે પણ આ દિવાળી રંગોલી બનાવી રહ્યા હોય તે અમે તમારા માટે લઈને આવ્યા છે રંગોળીની સરળ અને બેસ્ટ ડિઝાઈનનુ કલેક્શન...
નવી દિલ્લીઃ દિવાળી પર ઘરના મુખ્ય દ્વાર અને પૂજા સ્થળ પર રંગોલી બનાવવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ, જ્યોતિષ મુજબ રંગોળી બનાવવી એ ઘરમાં સુખ અને સમૃદ્ધિનુ પ્રતીક છે. દિવાળીના દિવસે મા લક્ષ્મીનુ સ્વાગત કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. દક્ષિણ ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઘરની મહિલાઓ રોજ ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. એવામાં જો તમે પણ આ દિવાળી રંગોલી બનાવી રહ્યા હોય તે અમે તમારા માટે લઈને આવ્યા છે રંગોળીની સરળ અને બેસ્ટ ડિઝાઈનનુ કલેક્શન...

પ્રાકૃતિક રંગોથી રંગોળી
રંગોળી તમે પ્રાકૃતિક રંગો, ગુલાલ, ફૂલ, અન્ન, કુમકુલ, હળદર વગેરેથી બનાવી શકો છો. દિવાળીના દિવસે ઘરમાં મા લક્ષ્મીના આગમન માટે મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવામાં આવે છે.

રંગોળી સમૃદ્ધિ અને મંગળકામનાના સંકેત
દિવાળીના દિવસે રંગોળી બનાવવી સમૃદ્ધિ અને મંગળકામનાના સંકેત હોય છે. માનવામાં આવે છે કે રંગોળીના રંગોથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તમે રંગોળીમાં સ્વસ્તિક, કમળનુ ફૂલ કે પછી લક્ષ્મીજીના પગલાંની ડિઝાઈન બનાવી શકો છો. આ ઉપરાંત દીવા, ફૂલ વગેરે ડિઝાઈન બનાવી શકે છે.

મા લક્ષ્મીની મૂર્તિ સામે પણ બનાવવી શુભ
રંગોળી ઘરના મુખ્ય દ્વાર ઉપરાંત મા લક્ષ્મીની મૂર્તિ સામે પણ બનાવવી શુભ માનવામાં આવે છે. તમે ગોળાકાર રંગોળી બનાવીને ત્યાં દીવા પ્રગટાવી શકો છો. રંગોળી બનાવવાાં કાળા રંગોનો ઉપયોગ ન કરવો જોઈએ. વળી, પીળા રંગનો ઉપયોગ વધુ કરવો જોઈએ.

દીવો પ્રગટાવવો
રંગોળી બનાવવા સાથે જ ત્યાં ઘીના દીવા જરૂર પ્રગટાવો.

ફૂલોની રંગોળી
જો તમે રંગોળી બનાવવાનો સમય ન હોય તો તમે સરળતાથી ફૂલોથી રંગોળીની ડિઝાઈન બનાવી શકો છો. આ ડિઝાઈન જોવામાં ખૂબ જ સુંદર હોય છે. તેને બનાવવામાં વધુ સમય નહિ લાગે.

લોટથી રંગોળી
તમે લોટ, ચોખાનો લોટ, હળદર, કંકુ વગેરેથી ખૂબ જ સુંદર રંગોળી બનાવી શકો છો.

ફૂલોની રંગોળી
વળી, આ ઉપરાંત ફૂલોથી તેમજ અલગ અલગ આકારમાં પણ ખૂબ સારી રંગોળી બનાવવામાં આવી શકે છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
