જાણો આપણા જીવનમાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ
[ધર્મ] હિંદુ કેલેંડર અનુસાર શ્રાવણ મહીનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. શ્રાવણના મહીનો મધ્ય જુલાઇમાં આવે છે, આ દિવસોમાં ખૂબ જ વરસાદ થાય છે. હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મમાં આ દિવસનું આગવું મહત્વ છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ લેખ દ્વારા અમે આપને જણાવી રહ્યા છીએ આપણા જીવનમાં આ દિવસનું શું છે મહત્વ.
બૌદ્ધ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ
બૌદ્ધ ધર્મમાં આ દિવસને ઘણો મોટો તહેવાર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આજ દિવસે ભગવાન બૌદ્ધે સારનાથમાં પ્રબુદ્ધતા પ્રાપ્ત કર્યા બાદ પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો. આ પ્રકારે બૌદ્ધ ધર્મમાં આ દિવસને ખાસ મહત્વ આપવામાં આવે છે.

હિંદુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ
હિંદુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાને મહાન સંત વ્યાસના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. વેદવ્યાસને હિંદુ મહાગ્રંથ મહાભારતના રચયિતા માનવામાં આવે છે, તેમણે જ બ્રહ્માસૂત્ર પણ લખ્યું હતું. માનવામાં આવે છે કે આ દિવસે વ્યાસનો જન્મ થયો હતો અને આ જ દિવસે તેમણે બ્રહ્માસૂત્રને લખીને સમાપ્ત કર્યું હતું, જેને હિંદુ ધર્મમાં પાંચમાં વેદ તરીકે માનવામાં આવે છે.
શિક્ષક-વિદ્યાર્થીના સંબંધોને પ્રગાઢ કરતો દિવસ
ભારતમાં ગુરુપૂર્ણિમાના દિવસે, લાંબા સમયથી રજા રાખવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને સન્માન આપતા તેમના માટે કંઇક ભેંટ લાવે છે, તેમના દૈનિક કાર્યો કરી આપે છે અને તેમને સમર્પિત કોઇ વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા પણ કરવામાં આવે છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
