મંગળવારે રાત્રે મુંબઇમાં વિરાટ-અનુષ્કાએ કરી લીધી સગાઇ, જૂનમાં લગ્ન
મુંબઇ, 1 એપ્રિલ: હવે આપના મોસ્ટ એલિજિબલ બેચલર વિરાટ કોહલી હવે બેચલર નથી રહી ગયા કારણ કે તેમણે મંગળવારે રાત્રે પોતાની પ્રેમિકા અનુષ્કા શર્માની સાથે મુંબઇમાં પોતાના ઘરે સગાઇ કરી લીધી છે. આ આયોજનમાં માત્ર વિરાટ અને અનુષ્કાના નજીકના સંબંધીઓ જ હાજર રહ્યા હતા. મીડિયાને આ પ્રસંગની જરા પણ જાણ થવા ના દીધી, જેની પાછળનું કારણ વિરાટ અને અનુષ્કાની મીડિયામાં થયેલી ફજેતીને માનવામાં આવે છે.

ડિસ્ક્લેમર: આ સંપૂર્ણ પ્રકારે ઉપજાવી નાખેલા સમાચાર છે, જેને 1 એપ્રિલના રોજ માત્ર મનોરંજ માટે લખવામાં આવ્યા છે અને પબ્લિશ કરવામાં આવ્યા છે. આ સમાચારનું વાસ્તવિકતા સાથે કોઇ સંબંધ નથી. આનાથી કોઇની પણ ભાવનાને ઠેસ પહોંચી હોય તો વનઇન્ડિયા હૃદયથી માફી માગે છે.












Click it and Unblock the Notifications
