લાલ કિલ્લા વગર અધૂરી છે આઝાદીની ઉજવણી, જાણો કેવી રીતે
નવી દિલ્હી, 14 ઓગસ્ટ: એ દિવસ આવી ગયો છે જ્યારે આપણો દેશ અંગ્રેજોની ચુંગાલમાંથી છૂટ્યો હતો. 15 મી ઓગસ્ટની ઉજવણી સામાન્ય રીતે તો આખા દેશમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં અને શાળાઓમાં થાય જ છે, પરંતુ લાલ કિલ્લા વગર આઝાદીની ઉજવણી જાણે અધૂરી છે. દર વર્ષે આ દિવસે દેશના વડાપ્રધાન લાલ કિલ્લાથી દેશની જનતાને સંબોધે છે.
એટલા માટે દેશની આન-બાન અને શાનના પ્રતિક આ લાલ કિલ્લા અંગે આવો જાણીએ કેટલીક રસપ્રદ વાતો...
- લાલ કિલ્લાના મુગલ બાદશાહ શાહજહાં દ્વારા ઇસ 1639માં બનાવવામાં આવ્યું હતું.
- આ મકાન કિલ્લા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળમાં પોતાનું નામ નોંધાવી ચુક્યું છે.
- આ કિલ્લો લાલ બલુઆ પત્થરથી બનેલ છે એટલા માટે તેને લાલ-કિલ્લો કહે છે.
- લાલ કુલ્લો મુગલ બાદશાહ શાહજહાની નવી રાજધાની, શાહજહાનાબાદનું મહેલ હતું. આ દિલ્હી શહેરની સાતમી મુસ્લિમ નગરી હતી.
- આ કિલ્લો યમુના નદીના કિનારા પર સ્થિત છે.
- આ કિલ્લાના નક્કાશીમાં આપને ફારસી, યૂરોપીય અને ભારતીય કળાની છટા જોવા મળશે.
દેશની આ અનુપમ કૃતિ અંગે વાતો કરીએ નીચેની સ્લાઇડમાં...

કિલ્લો આઠ ભાગોમાં વહેંચાયેલો છે
આ કિલ્લો આઠ ભાગોમાં વહેચાયેલ છે, જેના નામ છે નક્કરખાના, દીવાન એ આમ, નહેર એ બહિશ્ત, જનાના, ખાસ મહેલ, દીવાન એ ખાસ, મોતી મસ્જિદ અને હયાત બખ્શ બાગ.

દેશની જનતાને સંબોધિત
આ કિલ્લાથી જ ભારતના વડાપ્રધાન સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના રોજ દરેક જનતાને સંબોધિત કરે છે. આ દિલ્હીનું સૌથી મૌટુ સ્મારક છે.

ભારતીય સેના
આઝાદી બાદ ભારતીય સેનાએ આ કિલ્લાનું નિયંત્રણ લઇ લીધું હતું પરંતુ 56 વર્ષ બાદ ડિસેમ્બર 2003માં ભારતીય સેનાએ તેને ભારતીય પ્રવાસન વિભાગને સુપરત કરી દીધો.

લશ્કર એ તોયેબા
આ કિલ્લા પર ડિસેમ્બર 2000માં લશ્કર એ તોયેબાના આતંકવાદીઓ દ્વારા હુમલો પણ થયો હતો. જેમાં બે સૈનિક અને એક નાગરિક મૃત્યું થયું હતું.

3000 લોકો
એક સમય હતો જ્યારે આ કિલ્લામાં એક સાથે 3000 લોકો બેસતા હતા, પરંતુ હવે આ પ્રવાસન સ્થળ બની ચુક્યું છે, જોવા માટે લોકો વિદેશોથી આવે છે.

આઝાદી પહેલાનું દિલ્હી
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
