હિંદુઓ માટે 786 અને મુસલમાનો માટે 'ૐ' છે પવિત્ર, જાણો કેવી રીતે
[ધાર્મિક] મજહબ નહીં શીખાતા આપસમે બૈર રખના... પરંતુ આપણે જ છીએ જે ધર્મ અને મજહબના નામ પર અંદરો અંદર લડતા રહીએ છીએ. પરંતુ જેણે ગીતા વાંચી છે અને જેને કુરાન વિશે પણ ખબર છે તેને Diwaliમાં અલી અને Ramzanમાં પણ રામ દેખાય છે.
આજે અમે આપને જણાવીએ છીએ કે હિંદુ માટે સૌથી પવિત્ર શબ્દ ૐ અને મુસ્લિમો માટે સૌથી પાક નંબર 786 સાથે અતૂટ સંબંધ છે, જો આપ પણ તેની પર ધ્યાન દોરશો તો આજ પછી આપના માટે અલ્લાહ, અને ભગવાન બધું જ બરાબર થઇ જશે.
પહેલા જાણીએ હિન્દુઓના પવિત્ર શબ્દ ૐ નું મહત્વ
ૐ શબ્દ હિન્દુઓના સૌથી પવિત્ર શબ્દોમાંથી એક છે. કહેવાય છે કે તેને એકવાર માત્ર મનમાં ઉચ્ચારવાથી જ દુ:ખોનું વિનાશ થઇ જાય છે, મન પવિત્ર અને શાંત થઇ જાય છે, એટલા માટે કોઇપણ પૂજા પહેલા ૐ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે, જેનાથી પૂજા કરનારા જાતકની પૂજા સ્વીકાર થઇ જાય.
મુસ્લિમો માટે શું છે 786 નંબરનું મહત્વ
786 અંકને દરેક સાચો મુસલમાન ઉપરવાળાનું વરદાન માને છે. એટલા માટે ધર્મને માનનારા લોકો પોતાના દરેક કાર્યમાં 786 અંકને સામેલ થવાને શુભ માને છે. કહેવાય છે કે જો આપ અરબ અથવા ઉર્દૂમાં લખો તો 'બિસ્મિલ્લા અલ રહેમાન અલ રહીમ'ને લખતશો તો તેનો યોગ 786 આવે છે એટલા માટે તે ખૂબ જ પાક નંબર છે.
આવો સ્લાઇડ્સ દ્વારા જાણીએ શું છે ૐ અને 786નો અનોખો સંબંધ...

ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી
ભગવાન કૃષ્ણની વાંસળીવાળા કહેવામાં આવે છે કારણ કે તેઓ વાંસળી વગાળતા હતા, પરંતુ શું આપ જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણ સાત છિદ્રોથી સાત સ્વરોની સાથે ત્રણ ત્રણ આંગળીયોથી એટલે કે છ આંગળીયોથી વાંસળી વગાળીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરતા હતા. ભગવાન દેવકી અને વાસુદેવની આઠમી સંતાન હતા. એટલા માટે અત્રે થયુંને 786 નંબર. એટલા માટે હિંદુઓ માટે પણ છે આ નંબર લકી.

બંને એક જ રૂપ છે
પ્રસિદ્ધ શોધકર્તા રાફેલ પતાઇએ પોતાના પુસ્તક 'ધ જીવિસ માઇન્ડ'માં લખ્યું છે કે જો આપ 786 નંબરની આકૃતિ પર ધ્યાન આપશો તો તે બિલકૂલ સંસ્કૃતમાં લખેલ ૐ જેવું દેખાશે. જેને પરખવા માટે આપ 786ને હિંદીની ગણતરીમાં એટલે કે ७८६ લખો, જવાબ આપોઆપ મળી જશે.

બંને શાંતિ આપે છે
ૐ શબ્દનો વૈજ્ઞાનિક અર્થ પણ છે, કહેવાય છે કે તેને લાંબો શ્વાસ લઇને સવારે સવારે બોલવાથી વ્યક્તિના અંદર સ્વસ્થ હવાનું સંચાર થાય છે, અને તે હેલ્થી રહે છે, જો 786 પણ ઊભા થઇને બોલો તો સમાન વસ્તુઓ આપની અંદર અનુભવાય છે, તો પછી થઇને બંનેમાં સમાનતા.

પવિત્ર માનક
ૐ જો હિન્દુઓનું પવિત્ર શબ્દ છે તો 786 મુસલમાનોનો, બંને ધર્મના લોકો આ બંને વસ્તુઓ સાથે બાંધછોડ કરવા તૈયાર નથી.

બંનેનો અર્થ એક જ છે
ૐનો અર્થ શૂન્ય થાય છે, તો મુસલમાનોને ત્યાં કોઇ મૂર્તિની પૂજા નથી થતી. પરંતુ તેઓ 786ના પયગમ્બર સાહેબના માનકના રૂપમમાં પ્રયોગ કરે છે. એટલે કે બંને ચીજો એક જ છે, બસ તેને માનનારા અલગ થઇ ગયા છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
