40ની ઉંમરે પણ અપ્રતીમ સુંદર દેખાતી કાજોલના 4 બ્યુટી સિક્રેટ
તમે પણ કાજોલને જોઈને વિચારતા હશો કે તેની બ્યુટી સિક્રેટ શું છે જે દિવસે ને દિવસે આટલી સુંદર થઈ રહી છે. તો ચાલો, તમને જણાવીએ કે બોલિવુડ અભિનેત્રી કાજોલની બ્યુટી સાથે જોડાયેલા રાઝ.
બોલિવુડની સુંદર અને દમદાર અભિનય કરતી અભિનેત્રીમાં કાજોલનુ નામ પણ આવે છે. કાજોલ ઘણી ફિલ્મોમાં અભિનયનો જલવો બતાવી ચૂકી છે અને આખી દુનિયા તેની સુંદરતાની પણ કાયલ છે. આ ઉપરાંત કાજોલનુ નામ એ અભિનેત્રીઓમાં પણ શામેલ છે જેની સુંદરતા ઉંમર વધવા સાથે વધી રહી છે. તમે પણ કાજોલને જોઈને વિચારતા હશો કે તેની બ્યુટી સિક્રેટ શું છે જે દિવસે ને દિવસે આટલી સુંદર થઈ રહી છે. તો ચાલો, તમને જણાવીએ કે બોલિવુડ અભિનેત્રી કાજોલની બ્યુટી સાથે જોડાયેલા રાઝ.

પહેલુ સિક્રેટ
કાજોલ સૂચતા પહેલા પોતાના ચહેરાને જરૂર સાફ કરે છે અને તે ક્યારેય પણ મેકઅપ લગાવીને સૂતી નથી. ભલે તે ગમે તેટલી થાકેલી જ કેમ ન હોય, મેકઅપ હટાવ્યા બાદ તે સૂવા જાય છે. મેકઅપ હટાવ્યા બાદ નાઈટ ક્રીમ લગાવીને સૂવા જાય છે. એક વેબસાઈટને આપેલા પોતાના ઈન્ટરવ્યુમાં કાજોલે કહ્યુ હતુ કે ભલે તે ગમે તેટલી થાકેલી હોય તો પણ તે મેકઅપ હટાવ્યા વિના સૂતી નથી.

બીજુ સિક્રિટ
કાજોલ સ્કીન માટે ક્લીંઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ એટલે કે સીટીએમ ફોલો કરે છે. તે ક્લીંઝરથી ક્લીંઝીગ કરે છે અને પછી ટોનર લગાવે છે. ત્યારબાદ મોઈશ્ચરાઈઝર લગાવે છે જેથી સ્કીન આખો દિવસ હાઈડ્રેટ રહે છે.

ત્રીજુ સિક્રેટ
કાજોલ પોતાની સ્કીનને હાઈડ્રેટ રાખવા માટે બહુ બધુ પાણી પીવે છે. કાજોલ કહે છે કે જેટલુ વધુ તમે પાણી પીશો એટલુ જ વધુ તમારી સ્કીન હેલ્ધી રહેશે. પાણી પીવાથી શરીરમાંથી બધા ટોક્સિંસ બહાર નીકળી જાય છે અને ત્વચા ચમકવા લાગે છે.

ચોથુ સિક્રેટ
કાજોલ ક્યારેય પણ સનસ્ક્રીન લગાવ્યા વિના ઘરમાંથી બહાર નથી નીકળતી. આ અંગે કાજોલ કહે છે કે સૂર્યના કિરણો માત્ર આપણી સ્કીનને જ ટેન નથી કરતા પરંતુ ચમક પણ ખરાબ કરી દે છે માટે સનટેનથી બચવા માટે કાજોલ હંમેશા પોતાની સ્કીન અનુસાર એસપીએફ સનસ્ક્રીન લગાવે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
