Loksabha Election : ભારતમાં કોણ કોણ લોકસભા ચૂંટણી લડી શકે? જાણો શું કહે છે સંવિધાન?
લોકશાહીમાં ચૂંટણી એ સૌથી મોટો તહેવાર હોય છે. લોકશાહી યોગ્ય રીતે કામ કરે તે માટે ચૂંટણીને લઈને સંવિધાનમાં કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.
આપણા દેશમાં કોણ ચૂંટણી લડી શકે છે અને કોણ નહીં એ સવાલના જવાબો આજે અમે તમને આપવાના છીએ.

ભારતમાં કોણ ચૂંટણી લડી શકે?
ભારતીય બંધારણના અનુચ્છેદ 84-A મુજબ સંસદના સભ્ય બનવા માટે કોણ લાયક છે તેની માહિતી આપવામાં આવે છે. આ મુજબ જે વ્યક્તિ ભારતનો નાગરિક નથી તેને ચૂંટણી લડવાનો અધિકાર નથી.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ લડવા માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષની હોવી જોઈએ. ચૂંટણી લડવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. તેનાથી નાની ઉંમરની વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં.
જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 4(ડી) મુજબ, જે વ્યક્તિનું નામ સંસદીય મતદારક્ષેત્રની મતદાર યાદીમાં નથી તે ચૂંટણીમાં ઊભા રહી શકે નહીં. આ સિવાય કોઈ પણ કેસમાં બે વર્ષ કે તેથી વધુ સજા થઈ હોય તેવી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
