મુંબઇ હુમલાથી માંડીને કસાબની ફાંસીનો ઘટનાક્રમ
26
નવેમ્બર
2008
:
અજમલ
કસાબ
અને
નવ
આતંકવાદીઓએ
મુંબઇના
જુદા-જુદા
સ્થળો
પર
હુમલા
કર્યા.
27
નવેમ્બર
2008
:
અજમલ
કસાબને
બપોરે
દોઢ
વાગે
પકડવામાં
આવ્યો
અને
તેની
ધરપકડ
કરીને
નાયર
હોસ્પિટલમાં
દાખલ
કરવામાં
આવ્યો.
29
નવેમ્બર
2008
:
આતંકવાદીઓના
કબજાવાળા
બધા
સ્થળોને
મુક્ત
કરવામાં
આવ્યાં.
નવ
આતંકવાદીઓ
મૃત્યું
પામ્યાં.
30
નવેમ્બર
2008
:
અજમલ
કસાબને
પોલીસ
સમક્ષ
પોતાના
ગુનાને
કબુલ
કર્યો.
13
જાન્યુઆરી
2009
:
એમએલ
તાહિલિયાની
મુંબઇ
હુમલાની
સુનાવણી
માટે
ન્યાયાધીશની
નિમણૂક
કરવામાં
આવી.
26
જાન્યુઆરી
2009
:
અજમલ
કસાબને
વિરૂદ્ધ
સુનાવણી
માટે
આર્થર
રોડ
જેલની
પસંદગી
કરવામાં
આવી.
5
ફેબ્રુઆરી
2009
:
અજમલ
કસાબના
ડીએનએના
નમૂના
કુબેર
બોટમાં
મળી
આવ્યા
જે
સામાનમાં
મળેલા
ડીએનએ
સાથે
મળતાં
હતા.
કુબેર
બોટ
દ્રારા
દસ
આતંકવાદીઓ
કરાંચીથી
સમુદ્ર
માર્ગે
મુંબઇ
પહોંચ્યા
હતા.
20-21
ફેબ્રુઆરી
2009
:
અજમલ
કસાબને
મેજિસ્ટ્રેટ
સમક્ષ
ગુનો
સ્વિકાર્યો.
22
ફેબ્રુઆરી
2009
:
ઉજ્જવલ
નિકમને
સરકારી
વકિલ
તરીકે
નિમવામાં
આવ્યાં.
25
ફેબ્રુઆરી
2009
:
અજમલ
કસાબ
તથા
બે
અન્ય
વિરૂદ્ધ
કોર્ટમાં
તહોમતનામું
દાખલ
કરવામાં
આવ્યું.
1
એપ્રિલ
2009
:
અંજલિ
વાધમરે
અજમલ
કસાબની
વકિલ
નિમવામાં
આવી.
15
એપ્રિલ
2009
:
અજમલ
કસાબની
વકિલ
અંજલિ
વાધમરેને
હટાવવામાં
આવી.
16
એપ્રિલ
2009
:
અબ્બાસ
કાઝમી
અજમલ
કસાબના
વકિલ
તરીકે
નિમવામાં
આવ્યાં.
17
એપ્રિલ
2009
:
અજમલ
કસાબના
કન્ફેશન્સને
કોર્ટમાં
ખોલવામાં
આવ્યું
પરંતુ
કસાબ
પોતાના
નિવેદને
ફેરવી
તોળ્યું.
20
એપ્રિલ
2009
:
વકિલે
કસાબ
પર
312
આરોપ
લગાવ્યા.
29
એપ્રિલ
2009
:
વિશેષજ્ઞોએ
કહ્યું
અજમલ
કસાબ
સગીરવયનો
નથી.
06
મે
2009
:
આરોપો
નક્કી
કરવામાં
આવ્યા.
અજમલ
કસાબ
પર
86
આરોપો
લગાવવામાં
આવ્યા
પરંતુ
તેને
આરોપોને
નકારી
કાઢ્યાં.
08
મે
2009
:
પહેલાં
પ્રત્યક્ષદર્શીઓએ
જુબાની
આપી,
અજમલ
કસાબને
ઓળખી
બતાવ્યો.
23
જૂન
2009
:
હાફિઝ
સદઇ,
ઝફી
ઉર
રહેમાન
લખવી
સહિત
22
લોકો
વિરૂદ્ધ
બિન
જામીન
વોરંટ
જાહેર
કરાયું.
30
નવેમ્બર
2009
:
અજમલ
કસાબના
વકિલ
અબ્બાસ
કાઝમીને
હટાવવામાં
આવ્યા.
01
ડિસેમ્બર
2009
:
કેપી
પાવર
કાઝમીના
સ્થાને
કસાબના
વકિલને
નિયુક્ત
કરવામાં
આવ્યાં.
16
ડિસેમ્બર
2009
:
વકિલે
મુંબઇ
હુમલા
મુદ્દે
પોતાની
ગવાહી
પુરી
કરી.
18
ડિસેમ્બર
2009
:
અજમલ
કસાવે
બધા
આરોપોનું
ખંડન
કર્યું.
31
માર્ચ
2010
:
મુંબઇ
હુમલાની
પશ્નોતરી
સમાપ્ત
થઇ.
વિશેષ
ન્યાયાધીશ
એમ
એલ
તાહિલિયાનીએ
ચૂકાદાને
ત્રણ
મે
2010
સુધી
સુરક્ષિત
રાખ્યો.
03
મે
2010
:
અજમલ
કસાબને
ગુનેગાર
ગણાવવામાં
આવ્યો.
સબાઉદ્દીન
અહમદ
અને
ફહીમ
અંસારી
નિર્દોષ
જાહેર.
06
મે
2010
:
નિચલી
કોર્ટે
કસાબને
મોતની
સજા
સંભળાવી.
21
ફેબ્રુઆરી
2011
:
બોમ્બે
હાઇકોર્ટે
કસાબની
ફાંસીની
સજાને
યથાવત
રાખી.
માર્ચ
2011
:
અજમલ
કસાબે
હાઇકોર્ટને
પત્ર
લખી
હાઇકોર્ટને
પડકાર
ફેંક્યો.
10
ઑક્ટોબર
2012
:
હાઇકોર્ટે
પાકિસ્તાની
આતંકવાદી
અજમલ
કસાબને
સંભળાવેલી
ફાંસીની
સજાના
અમલ
પર
મનાઇ
ફરમાવી.
10
ઑક્ટોબર
2012
:
અજમલ
કસાબે
હાઇકોર્ટમાં
કહ્યું
કે
'
અલ્લાહ'
ના
નામે
જઘન્ય
અપરાધને
અંજામ
આપવા
માટે
તેના
મગજમાં
'રોબોટ'ની
જેમ
વાતો
ભરવામાં
આવી
હતી
અને
તે
નાની
ઉંમરનો
હોવાથી
તે
ફાંસીની
સજાનો
હકદાર
નથી.
18
ઑક્ટોબર
2012
:
હાઇકોર્ટે
મહારાષ્ટ્ર
સરકારની
અપીલ
વિચારણા
હેઠળ
રાખી,
જેમાં
મુંબઇ
હુમલાના
અજમલ
કસાબના
સહ
આરોપીઓ
ફહીમ
અંસારી
અને
અબાઉદ્દીન
અહમદને
નિર્દોષ
જાહેર
કરવાના
નિર્ણયને
પડકારવામાં
આવ્યો.
31
જાન્યુઆરી
2012
:
અજમલ
કસાબે
હાઇકોર્ટમાં
કહ્યું
કે
તેના
વિરૂદ્ધના
કેસમાં
સ્વતંત્ર
અને
નિષ્પક્ષ
રીતે
સુનાવણી
થઇ
નથી.
23
ફેબ્રુઆરી
2012
:
હાઇકોર્ટમાં
મુંબઇ
હુમલાના
ષટયંત્રકારીઓ
અન
તેમના
પાકિસ્તાની
આકાશોની
વાતચીતના
અંશ
સંભળાવવામાં
આવ્યા
અને
નરસંહારના
સીસીટીવી
ફૂટેજ
બતાવવામાં
આવ્યા.
25
એપ્રિલ
2012
:
હાઇકોર્ટે
અઢી
માસથી
ચાલી
રહેલી
મેરાથન
સુનાવણી
બાદ
પોતાના
નિર્ણયને
સુરક્ષિત
રાખ્યો.
29
એપ્રિલ
2012
:
હાઇકોર્ટે
અજમલ
કસાબની
ફાંસીની
સજા
તથા
આ
કેસના
બે
કથિત
ભારતીયો
સહ
આરોપીઓને
નિર્દોષ
જાહેર
કરાયા.
16
ઑક્ટોબર
2012
:
કેન્દ્રીય
ગૃહ
મંત્રાલયે
રાષ્ટ્રપતિને
કસાબની
દયાની
અરજીને
નકારી
કાઢવાની
ભલામણ
કરી.
05
નવેમ્બર
2012
:
રાષ્ટ્રપતિએ
કસાબની
દયાની
અરજીને
ફગાવી
કાઢી.
08
નવેમ્બર
2012
:
મહારાષ્ટ્ર
સરકારે
રાષ્ટ્રપતિના
નિર્ણયની
સૂચના
મળી.
21
નવેમ્બર
2012
:
કસાબને
પુણે
સ્થિત
યરવડા
જેલમાં
ફાંસી
આપવામાં
આવી.