નવરાત્રી: આ વખતે બની રહ્યા છે ત્રણ અદ્ભુત સંયોગ, પૂજાથી મળશે વિશેષ લાભ
નવરાત્રી: આ વખતે બની રહ્યા છે ત્રણ અદ્ભુત સંયોગ, પૂજાથી મળશે વિશેષ લાભ
10મી ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થી રહ્યો છે અને 18મી ઓક્ટોબરે નવરાત્રી સમાપ્ત થશે તથા 19મી ઓક્ટોબરે વિજયાદશમીનો પર્વ મનાવવામાં આવશે. આ વખતે બે તિથિ જોડે હોય પહેલું અને બીજું નોરતું સાથે પડી રહ્યું છે. જો કે એક નોરતું ઓછું પડી રહ્યું હોવા છતાં નવરાત્રી નવ દીવસની જ થવાની છે. આગળ જાણો તેની પાછળનું કારણ...

ચંડી યજ્ઞ
અશ્વિન શુક્લ પક્ષમાં શરદ નવરાત્રી આવવાથી અનેક પ્રકારના ચંડી યજ્ઞ પણ કરવામાં આવી રહ્યા છે. જેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. ચિત્રા નક્ષત્રમાં પ્રારંભ થઈ રહ્યો હોવાથી પણ આ વખતે નવરાત્રી વિશિષ્ટ હશે. જ્યારે મહાનવમીનું આગમન શ્રવણ નક્ષત્રામં થશે, આ દિવસે ધ્વજ યોગ છે. આ વર્ષે શરદ નવરાત્રી તમામ દેશ વાસિઓ માટે બહુ શુભ હોવાની વાત કહેવામાં આવી રહી છે.

ઘટ સ્થાપન
પહેલા નોરતાના દિવસે બપોરના સમયે ઘટ સ્થાપના થશે. દેવી ભાગવતના પાઠ કરનારા શ્રદ્ધાળુ આ દિવસે બે પાઠ કરશે. બીજું નોરતું પણ પહેલા નોરતાના દિવસે જ મનાવી લેવામાં આવશે. આ પ્રકારે સષ્ટમ નોરતુ 14 અને 15 બંને દિવસે વિદ્યમાન રહેશે.

સૂર્યનો તુલામાં પ્રવેશ
15 ઓક્ટોબરે સરસ્વતી આહ્વાન કરવામા આવશે. 16મી ઓગસ્ટે શુક્રાસ્ત થઈ જશે. 17મી ઓક્ટોબરે દુર્ગા અષ્ટમીના દિવસે સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ થશે.
આ પણ વાંચો- નવરાત્રી ઉપવાસ દરમિયાન રાખો આ વાતોનું ખાસ ધ્યાન...

રામલીલાઓનો પણ પ્રારંભ થશે
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
