સર્વે: નોકરી અંગે શું વિચારે છે ભારતીય પ્રોફેશનલ્સ
બેંગ્લોર: એક સમય હતો જ્યારે લોકો સુરક્ષિત ભવિષ્ય, આરામની નોકરી અને સંતોષના કારણોથી સરકારી નોકરી પાછળ ભાગતા હતા. આજે સમય બદલાઈ ગયો છે. દેશના 48 ટકા પ્રોફેશનલ્સ પોતાની નોકરીથી ખુશ છે. તેમને સરકારી નોકરીની કોઈ લાલસા નથી.
હાલમાં જ વેબસાઈટ લીન્ક્ડ ઈને એક સર્વે કરાવ્યો જેમા દેશના યુવાનોના વિચારોને પરખવાની કોશિષ કરવામાં આવી. ચાલો જોઈએ આ સર્વેમાં કંઈ કંઈ વાતો સામે આવી.
1. દેશના 55 ટકા પ્રોફેશનલ્સ ધૈર્ય સાથે નોકરીની શોધ કરી રહ્યાં છે.
2. દેશના 48 ટકા પ્રોફેશનલ્સ પોતાની વર્તમાન નોકરીથી ખુશ છે.
3. 87 ટકા લોકો નોકરીના આવેદન પહેલા કંપની સાથે વાતચીત કરવા માંગે છે.
4. 79 ટકા લોકો કામની ભૂમિકાને જાણવા માટે ઈચ્છુક છે.
5. 77 ટકા લોકો પોતાના ઈન્ટરવ્યુંના રીઝલ્ટને જાણવા માંગે છે .
6. 52 ટકા લોકો જેના અંડરમાં કામ કરવાનું છે તેની સાથે વાત કરવા માંગે છે.
7. 52 ટકા લોકો સેલેરીની વાત કર્યા બાદ જોબ જોઈન કરવાનું વિચારે છે.
8. 31 ટકા લોકો પોતાની પ્રોફાઈલ ડેવલોપમેન્ટને લઈને નિર્ણય કરે છે.
અન્ય કેટલીક વાતો પણ છે જે આપ તસવીરો સાથે સ્લાઈડર કરીને જાણી શકો છો.

સર્વે રીપોર્ટ
સ્લાઈડરમાં આપ સર્વે રીપોર્ટની અન્ય વાતો જાણી શકો છો.

47 ટકા લોકોના સીવી અપડેટ
દેશમાં 47 ટકા લોકો જ છે જેમણે પોતાના રીઝ્યુમ અપડેટ કર્યાં છે.

59 ટકા લોકો સેલેરી કોન્શિયસ
દેશના 59 ટકા લોકો સેલેરી પહેલા પોતાનો પગાર જાણવા ઈચ્છે છે.

43 ટકા વધુ ઉત્સુક
43 ટકા લોકો એવા છે જે નોકરી જોઈન કરતા પહેલા ઘણું બધુ જાણવા ઈચ્છે છે.

31 ટકા લોકો શાંતિ ઈચ્છે છે
31 ટકા લોકો નોકરીનો સ્વીકાર કરતા પહેલા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બેલેન્સ રહેશે કે નહીં તે વિચારે છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
