40 હજાર કિલો ઘીથી બન્યુ છે આ મંદિર, બનાવવામાં થયો હતો આટલો મોટો ખર્ચ
સામાન્ય રીતે કોઈપણ મંદિરના બાંધકામ માટે તેના પાયામાં કોંક્રિટ અને પથ્થર સાથે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક મંદિરને ઘીથી પાયા ભરીને બનાવાયુ છે.
ભારતમાં એક એવું મંદિર છે જેના પાયામાં પાણી નહીં પણ તેના બદલે ચાલીસ હજાર કિલોગ્રામ ઘી વપરાયું હતું. આ ઐતિહાસિક મંદિરને જોવા માટે દર વર્ષે દુનિયાભરમાંથી હજારો લોકો આવે છે.

રાજસ્થાનના બિકાનેરમાં આવેલુ ભંડાશાહ જૈન મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ મંદિરની સૌથી ખાસ વાત તેના પાયા સાથે જોડાયેલી વાર્તા છે. કહેવાય છે કે આ મંદિરનો પાયો ભરવા માટે લગભગ 40 હજાર કિલોગ્રામ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ મંદિરને જોવા માટે ભારતના અન્ય સ્થળોએથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ મંદિરની ભવ્યતા જોયા બાદ અહીં આવતા પ્રવાસીઓ ફોટોગ્રાફ લીધા વગર રહી શકતા નથી. આ સાથે જ આ મંદિરના દર્શન કરવા માટે દેશ-વિદેશના લોકોનો સતત પ્રવાહ રહે છે.
આ મંદિરનો ઈતિહાસ લગભગ 5 સદી જૂનો હોવાનું છે. 1468માં ભાંડા શાહ નામના વેપારીએ તેનું નિર્માણ કરવાનું શરૂ. ભાંડા શાહના મૃત્યુ પછી બાકીના મંદિરનું નિર્માણ તેમની પુત્રી દ્વારા 1541 માં પૂર્ણ કરવામાં આવ્યું. તેનું નામ ભાંડાશાહ રાખવામાં આવ્યું.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ








Click it and Unblock the Notifications
