જાણો કેમ પૂજા કરતી વખતે ઘીના જ દીવા ધરવામાં આવે છે!
[ધર્મ] જો આપ કોઇ પૂજા-પાઠ વિધિ-વિધાનથી કરો છો તો તે વિધાનમાં હંમેશા કહેવામાં આવ્યું છે કે ભક્તને ઘીનો દીવો સળગાવીને પૂજા કરવી જોઇએ પરંતુ શું ક્યારેય આપે વિચાર્યું છે કે આખરે કેમ ઘીન દીવા પર આટલો ભાર મૂકવામાં આવે છે?
આવો આપને જણાવીએ કે શું છે તેની પાછળનું કારણ...
- ઘીને સૌથી શુદ્ધ માનવામાં આવે છે કારણ કે ઘીનું નિર્માણ ગૌ-માતાના દૂધથી થાય છે, જે સૌથી પવિત્ર હોય છે અને પવિત્ર વસ્તુઓથી જ પૂજા કરવાથી વ્યક્તિનું હૃદય-દિમાગ-વાતાવરણ બધું જ પવિત્ર થઇ જાય છે.
- ઘીની અંદર એક સુગંધ હોય છે જે સળગનારા સ્થાન પર લાંબા સમય સુધી રહે છે. જેના કારણે પૂજાની અસર લાંબા સમય સુધી પૂજાના સ્થાન પર રહે છે.
- એવી માન્યતા છે કે આપણા શરીરમાં 7 ચક્ર હોય છે, ઘીના કારણે તેમાં ઊર્જાનું સંચાર થાય છે.
ઘી સાથે જોડાયેલ વધુ વાતોને જાણવા માટે નીચેની સ્લાઇડો પર ક્લિક કરો...

વાસ્તુદોષ
ઘરમાં ઘીનો દીવો સળગાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે.

ગાયના દૂધથી બનેલું ઘી
ગાયના દૂધથી બનેલું ઘી કીટાણુઓને ઘરમાં ઘુસવા નથી દેતું, એટલા માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે.

પૂજા સ્થળમાં પરિવર્તિત
ઘીની મહેકથી આખુ વાતાવરણ પૂજા સ્થળમાં પરિવર્તિત થઇ જાય છે અને તે લોકો પણ તેમાં સામેલ થઇ જાય છે જે પૂજા નથી કરી રહ્યા.

સકારાત્મક ઊર્જા
ઘીનો દીવો સકારાત્મક ઊર્જાને જન્મ આપે છે.

પંચામૃત
ઘીનું પંચામૃતનું રૂપ માને છે, એટલા માટે તેનો દીવો ધરીએ છીએ.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
