આદુના ઉપાયોથી દૂર કરો પેટનો ગેસ
પેટ ફુલવું, બ્લોટીંગ થવું કે પછી ગેસ થઈ જવો આ સમસ્યા ઘણી બેચેન કરી દે તેવી હોય છે. જેમાં નાના આંતરડામાં ગેસ ભરાઈ જતો હોય છે. એનો અર્થ એવો પણ થઈ શકે છે, કે ખાધેલું ભોજન પચ્યું નથી.
આ ઉપરાંત પેટ ફુલી જવાની સમસ્યા એ મહિલાઓમાં પણ જોવા મળે છે જે મહિલાઓનો માસિક ધર્મ શરૂ થવાનો હોય. અમે તમને અહીં કેટલાક એવા નુસ્ખા બતાવવા જઈ રહ્યાં છીએ જેનાથી પેટ ફુલવાની કે પછી બ્લોટીંગની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

આદુ
અડધી ચમચી સૂંઠ, તેમાં એક ચપટી હીંગ અને સંચળ હુંફાળા પાણીમાં નાખીને પીવાથી રાહત મળે છે.

ફુદીનો
એક કપ ફુદીનાની ચા પીવાથી પણ આ સમસ્યામાં રાહત મળે છે. ગેસથી પણ છુટકારો મળે છે.

કોળું
ભોજનમાં નિયમિત રીતે એક કપ કોળું લો. કોળામાં રહેલ વિટામીન-એ, પોટેશિયમ અને ફાઈબર પાચનમાં મદદ કરે છે.

વરિયાળી
વરિયાળી ખાવાથી અથવા તેની ચા પીવાથી ગજબનો ફાયદો થાય છે. વરિયાળી શરીર માટે ઠંડી પણ હોય છે.

લીલા ધાણા
પેટ ફુલી જવાની સમસ્યામાં લીલા ધાણાની ચા પણ અસરકારક રહે છે. જેનાથી પેટનો દુખાવો દૂર થાય છે. અને ગેસમાં પણ રાહત મળે છે.

તુલસીના પત્તા
તુલસીના પત્તાનું નિયમીત સેવન ઘણું જ ગુણકારી હોય છે.

દહીં
દહીંમાં પાચનક્રિયાને મદદરૂપ થાય તેવા બેક્ટેરીયા હોય છે. જેનાથી પાચનક્રિયા સારી રહે છે. પેટ હંમેશા સાફ રહે છે.

અજમો
ખાવાનું ખાધા બાદ અજમો ખાવો ઘણો જ ફાયદાકારક રહે છે. અજમાથી ગેસ થતો નથી.

લીંબુ
નિયમીત રૂપે લીંબુ પાણીનું સેવન શરીરમાંથી દરેક પ્રકારનો કચરો દૂર કરવામાં મદદરૂપ બને છે. લીંબુ પાણીના સેવનથી ગેસ થતો નથી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
