For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 આયુર્વેદિક પીણું = 8 બિમારીઓથી મુક્તિ?

|
Google Oneindia Gujarati News

શું તમે તેવા કોઇ જાદુઇ પાણીની વાત સાંભળી છે જેને પીવાથી માણસ અચાનક જ સ્વસ્થ થઇ જાય છે. વાર્તામાં અને ફિલ્મની સ્ટોરીઓ ધણીવાર આવા મેઝિક પોર્શનની વાતો થતી હોય છે. અને સાચું પુછો તો વિજ્ઞાન પણ આવા જ કંઇક જાદુઇ પીણાની શોધમાં છે જેની પાસે એક સાથે કેટલીય બિમારીઓનો ઇલાજ હોય.

ત્યારે આજે અમે તમારા માટે આવા જ એક આયુર્વેદિક પીણાની રેસિપી લઇને આવ્યા છે. શું આ પીણું જાદુઇ છે ના પણ હા તે તમારા સ્વાસ્થય માટે ખૂબ જ લાભકારી જરૂરથી છે. અને તે વજન વધવું, ગેસ, જોઇન્ટ પેન, ઓસ્ટ્રોપોરેસિસ જેવી ધૂંટણીની અનેક બિમારીઓને થતી રોકવામાં તમારી મદદ કરે તેવું છે. ત્યારે શું છે આ પીણું, તેને કેવી રીતે બનાવવુંઅને, તેનાથી કંઇ આઠ બિમારીને તમે દૂર રાખી શકો છો તે વિષે વિસ્તૃત પણે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

આયુર્વેદિક પીણાની રેસિપી

આયુર્વેદિક પીણાની રેસિપી

આદુ- 1/2 ટેબલસ્પૂન
હળદર- 1 ટેબલસ્પૂન
તજ પાવડર- 1 ટેબલસ્પૂન
દૂધ- 1/2 કપ
મધ- 1 ટેબલસ્પૂન

રેસિપી

રેસિપી

આ તમામ વસ્તુને બેલેન્ડરમાં મિક્સ કરીને તેને એક હિટીંગ પેનમાં મૂકો. પછી આ મિશ્રણને ગરમ કરો. અને પછી તેને પીવો. રોજ આ પીણું પીવાથી નીચે મુજબ લાભ થઇ શકે છે.

વજન ઉતારવામાં મદદ

વજન ઉતારવામાં મદદ

આ આદુ અને હળદળવાળું પીણું તમારા મેટાબોલિક રેટને વધારે છે અને શરીરની વધારાની ફેટને બાળે છે. જે તમને વજન ઉતારવામાં મદદરૂપ થઇ શકે છે.

ગેસ

ગેસ

જે લોકોને ગેસના કારણે પેટ ફૂલતું હોય કે ગેસ્ટિક રહેતું હોય તેમના પણ આ પીણું પીવાથી ફાયદો રહે છે. આનાથી પેટમાં એસિડિક દ્વવ્યોનું લેવલ સચાવાય છે. અને એસિડિટી અને પેટના દુખાવાથી રાહત રહે છે.

રોગ પ્રતીકારક શક્તિ

રોગ પ્રતીકારક શક્તિ

હળદર, આદુ જેવી વસ્તુઓ તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. અને તમને અંદરથી મજબૂત બનાવે છે.

જોઇન્ટ પેઇન

જોઇન્ટ પેઇન

આ પીણાંમાં તેવા તત્વો છે જે સોજા ઓછા કરવામાં મદદરૂપ થઇ શકે છે. તે જોઇન્ટ પેન અને સોજા તથા તેના દુખાવામાં પણ રાહત આપે તેવા છે.

શરદી, તાવ

શરદી, તાવ

શરદી તાવ જેવી બિમારીઓથી આ પીણું તમને દૂર રાખશે કારણ કે તેના હળદર અને આદુ જેવા પ્રાકૃતિક એન્ટીબાયોટિક છે. જે તાવ, કફ, ખાંસીમાં તમને રાહત આપશે.

સૂકુ ગળું

સૂકુ ગળું

આ પીવાથી ગળામાં વારંવાર થતા દુખાવા, સુકા પણું જેવા રોગોમાં પણ રાહત રહેશે. અને ધીરે ધીરે અંદરનો કફ છૂટો પડશે.

ચામડી માટે

ચામડી માટે

આ પીણું તમારા ચહેરા પર તેજ આપશે અને તમારી ચામડીની ચમક સુધારશે. અને ચહેરો ખીલેલો બનાવશે.

ઑસ્ટિયોપોરોસિજ઼

ઑસ્ટિયોપોરોસિજ઼

જે લોકોને સાંધાના દુખાવા અને ધૂંટણના દુખાવાની સમસ્યા હોય તેમને આ પીણું પીવાથી લાભ થશે. આ પીણું કેલ્શિયમથી ભરપૂર છે. અને અન્ય વિટામિન તમારા હાડકાને અંદરથી મજબૂતી આપશે.

English summary
We have heard of magic potions in fiction, which can cure even the deadliest of diseases instantly and bring back the dead to life!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X