શા માટે કોઇને ના આપવી જોઇએ રિલેશનશિપ એડવાઇસ!
જ્યારે આપ પોતાના લગ્નજીવનમાં સારી રીતે જઇ રહ્યા હોવ, ત્યારે આસ-પાસના લોકો આપને એક એક્સપર્ટના રૂપમાં જોવા લાગે છે અને તેમના લગ્નજીવનની સમસ્યાઓને હલ કરવા માટે તમારી પાસે આશા રાખે છે. હવે આપ, સૌનું એટલું ધ્યાન અને સમ્માન મેળવીને એટલા અભિભૂત થઇ જાવ છો કે તેમને સલાહ લીધા વગર જવા નથી દેતા.
બની શકે છે કે આપને બીજાને સલાહ આપવી સારી લાગતી હોય પરંતુ આપ વિચારતા હોવ કે આપનું લગ્નજીવન સારું ચાલી રહ્યું છે તો આપના દ્વારા આપવામાં આવેલી સલાહ અન્ય કપલના લગ્નજીવનની સમસ્યાઓને પણ દૂર કરી દેશે તો તમારી એ માન્યતા ખોટી છે.
આપે એ સમજવાની જરૂર છે કે કોઇને પણ ગમે ત્યારે મેરેજ લાઇફ અંગેની સલાહ આપવી આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેટલું બની શકે જેટલું બની શકે તેટલું લોકોને ઓછી એડવાઇસ આપો, નહીં તો આપની પોતાની મેરેજ લાઇફ મુશ્કેલીમાં પડી શકે છે. આવો જાણીએ કેવી રીતે...
શા માટે કોઇને ના આપવી જોઇએ રિલેશનશિપ એડવાઇસ:

દરેક સંબંધ અલગ હોય છે
દરેક કપલ્સનો સંબંધ અને લાગણી અલગ હોય છે, જેનાથી તેમની રિલેશનશિપ સમસ્યાઓ પણ અલગ હોય છે. આપે પોતાની મેરેજ લાઇફમાં હજી સુધી જે કઇ પણ શીખ્યા છો, જરૂરી નથી કે તે અન્યોની પણ મેરેજ લાઇફની સમસ્યાઓ સુલજાવી શકે. માટે આપની સલાહ બીજાના લગ્ન જીવનને સમાપ્ત કરી શકે છે.

બની શકે કે આપની સલાહ કામ ના કરે
બની શકે છે કે તમે આપેલી સલાહ કામ ના કરે અને તે ઉંધી અસર કરી દે. તો આવામાં લોકો આપને પણ તેમની ખરાબ મેરેજ લાઇફ માટે જવાબદાર ઠેરવે.

માત્ર એક તરફની કહાણી હોય છે
જ્યારે તમારી પાસે કોઇ પોતાની સમસ્યા લઇને આવે છે, તો તે માત્ર પોતાને સાચો અને પોતાના પાર્ટનરને ખોટો ઠહેરાવે છે. આ દરમિયાન આપ તેની જ કહાણી સાંભળો છો અને તેની પર જ પોતાનો નિર્ણય આપો છો.

તેમને પ્રોફેશનલ એડવાઇસની જરૂરીયાત છે
જે કપલ્સનું લગ્ન જીવન સારુ નથી ચાલી રહ્યું તેમના માટે પ્રોફેશનલ હેલ્પ ઉપલબ્ધ હોય છે. આ નાજુક મનોવૈજ્ઞાનિક મુદ્દાઓ માટે કાઉન્સિલર હોય છે, તો આવામાં આપ શા માટે તેમની વચ્ચે પડીને તેમની જિંદગી સાથે રમત કરી રહ્યા છો.
1. દરેક સંબંધ અલગ હોય છે
દરેક કપલ્સનો સંબંધ અને લાગણી અલગ હોય છે, જેનાથી તેમની રિલેશનશિપ સમસ્યાઓ પણ અલગ હોય છે. આપે પોતાની મેરેજ લાઇફમાં હજી સુધી જે કઇ પણ શીખ્યા છો, જરૂરી નથી કે તે અન્યોની પણ મેરેજ લાઇફની સમસ્યાઓ સુલજાવી શકે. માટે આપની સલાહ બીજાના લગ્ન જીવનને સમાપ્ત કરી શકે છે.
2. બની શકે કે આપની સલાહ કામ ના કરે
બની શકે છે કે તમે આપેલી સલાહ કામ ના કરે અને તે ઉંધી અસર કરી દે. તો આવામાં લોકો આપને પણ તેમની ખરાબ મેરેજ લાઇફ માટે જવાબદાર ઠેરવે.
3. માત્ર એક તરફની કહાણી હોય છે
જ્યારે તમારી પાસે કોઇ પોતાની સમસ્યા લઇને આવે છે, તો તે માત્ર પોતાને સાચો અને પોતાના પાર્ટનરને ખોટો ઠહેરાવે છે. આ દરમિયાન આપ તેની જ કહાણી સાંભળો છો અને તેની પર જ પોતાનો નિર્ણય આપો છો.
4. તેમને પ્રોફેશનલ એડવાઇસની જરૂરીયાત છે
જે કપલ્સનું લગ્ન જીવન સારુ નથી ચાલી રહ્યું તેમના માટે પ્રોફેશનલ હેલ્પ ઉપલબ્ધ હોય છે. આ નાજુક મનોવૈજ્ઞાનિક મુદ્દાઓ માટે કાઉન્સિલર હોય છે, તો આવામાં આપ શા માટે તેમની વચ્ચે પડીને તેમની જિંદગી સાથે રમત કરી રહ્યા છો.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
