કરીનાના શુભ પગલાં, શર્મિલાને ડૉક્ટરેટની ઉપાધિ
મુંબઈ, 26 ઑક્ટોબર : આજકાલ બૉલીવુડમાં નવાબોનું ખાનદાન કઈં વધુ જ ચર્ચામાં છે. ક્યારેક લગ્ન તો, ક્યારેક રાજકારણના કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનનાર પટૌડી ખાનદાન માટે કરીના કપૂરના પગલાં મંગળમંય સાબિત થતાં લાગે છે. એટલે જ તો કરીનાનું આગમન થતાં જ વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી અને કરીના કપૂરના વ્હાલા સાસુમા શર્મિલા ટાગોરને ડૉક્ટરેટનું બિરૂદ મળ્યું છે. શર્મિલાને આ સન્માન સાહિત્ય તેજમ કળા ક્ષેત્રે ઉત્કૃષ્ટ ફાળા માટે આપવામાં આવ્યું છે.

શર્મિલા ટાગોરને આ ઉપાધિ એડિનબર્ગ નેપિયર યુનિવર્સિટીએ પ્રદાન કરી છે. યુનિવર્સિટીના ઇંસ્ટીટ્યુટ ઑફ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્કૉટિશ સેંટર ફૉર ટાગોર સ્ટડીઝ ખોલવા બદલ શર્મિલાને આ સન્માન આપવામાં આવ્યું છે. આ સન્માનથી હર્ષિત શર્મિલાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે તેઓ આ વાતથી ઘણાં પ્રસન્ન છે. તેમને સારૂં લાગી રહ્યું છે કે તેમની આ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે
આપને જણાવી દઇએ કે શર્મિલા ટાગોરે કૉલેજનું ભણતર સુદ્ધા પૂર્ણ કર્યું નથી. તેઓ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ નથી, પરંતુ આમ છતાં યુનવર્સિટીએ તેમને આ ઉપાધિ માટે પસંદ કર્યાં. આ એક આશ્ચર્ય પમાડનાર વાત છે. જોકે શર્મિલા ટાગોરને ઘણાં નેશનલ ઍવૉર્ડ સહિત અનેક પુરસ્કારો મળી ચુક્યાં છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?











Click it and Unblock the Notifications
