રજનીકાંતની ફિલ્મ કબાલી માટે જોવા મળી કંઈક આવી દીવાનગી...
જો વાત રજનીકાંતની કરવામાં આવતી હોઈ તો કંઈક સ્પેશ્યલ થવું તો બને જ છે. રજનીકાંત કઈ પણ ઓર્ડિનરી તો કરતા જ નથી. પહેલા આપણે કબાલીના પોસ્ટર પ્લેન પર જોયા ત્યારબાદ લેમ્બોર્ગીની કાર પર જોયા. પરંતુ હવે ડબલ ડેકર બસ પણ સામે આવી છે. જે કબાલીના પોસ્ટરથી સજાવવામાં આવી હતી.

આવી દીવાનગી તો ખાલી રજનીકાંતના ફેન્સ જ કરી શકે છે. રજનીકાંતના ફેન્સ તેમને પ્રોમોટ કરવામાં કોઈ જ કસર બાકી રાખવા નથી માંગતા. આ બસને મુંબઈની ફિલ્મ સીટી પરિસરમાં જોવામાં આવી હતી.

ખરેખર કબાલીની લોકપ્રિયતાને કેશ કરવા માટે ફોક્સસ્ટારએ કબાલી બસનું લોન્ચ કર્યું છે. આ ડબલ ડેકર બસને આખી કબાલીના પોસ્ટરથી સજાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ બસનો રૂટ પણ નક્કી કરવામાં આવ્યો છે.

આ બસ વાડલા બસ ડીપોથી પોતાનો સફર શરૂ કરશે અને ઈનઓર્બીટ મલાડથી થઈને માટુંગાના અરોરા થેયેટર સુધી જશે. આ દરમિયાન તે દાદર, બાંદ્રા અને અંધેરીમાં રોકાશે. અરોરા થેયેટર સાથે રજનીકાંતનો ખૂબ જ જુનો રિશ્તો પણ છે.

ચેન્નાઈ અને બેંગ્લોરની ખાનગી કંપનીઓમાં ફિલ્મ જોવા માટે રજા પણ આપી દેવામાં આવી છે. રજનીકાંતતો જાદુ તો એવો છે કે બીજા સ્ટાર રજાના દિવસે ફિલ્મ રિલીઝ કરે છે. જ્યારે રજની સર જે દિવસે ફિલ્મ રિલીઝ કરે તે દિવસ રજા પડી જાય છે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
