અજય-શાહરુખ વચ્ચે કોઈ મતભેદ નથી
મુંબઈ, 6 નવેમ્બર : શાહરુખ ખાન અને અજય દેવગણ પોત-પોતાની ફિલ્મો અંગે આજકાલ ખૂબ ચર્ચામાં છે. બંને એક-બીજા અંગે કોઈ પણ પ્રકારની કૉમેન્ટ કરવાથી બચી રહ્યાં છે, પરંતુ મીડિયાએ એવો હંગામો ઊભો કરી રાખ્યો છે કે સન ઑફ સરદાર (એસઓએસ) અને જબ તક હૈ જાન (જેટીએચજે) મુદ્દે બંને એક્ટરો વચ્ચે ઘમાસાણ ચાલે છે. કોઈ કહે છે કે અજયે યશ રાજ બૅનરને લીગલ નોટિસ મોકલાવી છે, તો કોઈ એમ કહે છે કે શાહરુખ અજયને પોતાની ફિલ્મ દીવાળી બાદ રિલીઝ કરવાની વિનંતી કરી રહ્યાં છે.

જોકે અજય અને શાહરુખ બંનેએ પોતાના દરેક એક સ્ટેટમેંટમાં એમ જ કહ્યું છે કે આ સ્પર્ધા બે કંપનીઓ વચ્ચે છે, નહિં કે અમારા બે એક્ટરો વચ્ચે. અજયે જણાવ્યું કે શાહરુખ ખાન યશ રાજ બૅનર સાથે મારો કાનૂની ઝગડો સાથે સંકળાયેલાં નથી. બીજી બાજુ શાહરુખે પણ જણાવ્યું કે આ બે કંપનીઓ વચ્ચેની વાત છે. મારો તેની સાથે કોઈ સંબંધ નથી. અજય સાથે મારી કોઈ દુશ્મની નથી. હું ઇચ્છુ છું કે સન ઑફ સરદાર અંગે જે કઈં પણ મુશ્કેલીઓ ચાલી રહી છે, તે જલ્દીથી જલ્દી ખતમ થઈ જાય.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
