મહાકુંભમાં ભાગદોડના બનાવથી અમિતાભ દુઃખી
મુંબઈ, 11 ફેબ્રુઆરી : મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે જ કરુણાંતિકા સર્જાતા બિગ બી અમિતાભ બચ્ચન ખૂબ દુઃખી થયાં છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે - અલ્હાબાદામાં ભાગદોડના કારણે લોકોના મોત અંગે સાંભળી દુઃખ થયું, ભગવાન સૌના આત્માને શાંતિ અર્પે અને મૃતકોના પરિજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે, પરંતુ બચ્ચ સાહેબ અહીં સત્તાપક્ષ સમાજવાદી પક્ષ એટલે કે એસપીનો પક્ષ લેતા જણાયાં.

તેમણે જણાવ્યું કે બંદોબસ્તમાં કમી કે ટીકા કરવી બહુ સરળ છે, પરંતુ કુંભ જેવું આયોજન કરવું અને તેના માટે બંદોબસ્ત કરવું કોઈ ચમત્કાર કરતાં ઓછું નથી. નોંધનીય છે કે અમિતાભ બચ્ચનના પત્ની અભિનેત્રી જયા બચ્ચન એસપીના રાજ્યસભાના સભ્ય છે. તેથી બચ્ચનની આ વાતને એસપી હિમાયત તરીકે જોવામાં આવી રહી છે.
આપને જણાવી દઇએ કે આસ્થાના મહાકુંભમાં બીજા શાહી સ્નાનમાં ભાગદોડ થતાં મૃતાંક 36 થઈ ગયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયાં છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
