કૅંસર નિરાશ ન કરી શક્યું, બર્ફી તો માત્ર ફિલ્મ છે : અનુરાગ

અનુરાગે જણાવ્યું - સારૂં છે ને. હું નિરાશ નથી. બાકીની તમામ ફિલ્મો એટલી બહેતરીન છે કે મને કોઈ ફરિયાદ નથી. તેમણે કૅંસર સામે સંઘર્ષ અંગે જણાવ્યું - રણબીર સામાન્ય રીતે મને સવાલ કરે છે કે મેં કૅંસર સામે ડીલ કઈ રીતે કરી. મારો જવાબ હોય છે કે હકીકતમાં કૅંસરે મારી સાથે ડીલ કરી. એવું એટીટ્યુટ ધરાવવું ખૂબ જરૂરી હોય છે.
તેમણે આગળ જણાવ્યું - હું તે સમયને યાદ કરતાં ખૂબ લાગણીશીલ બની જાઉ છું, કારણ કે મારી સારવાર દરમિયાન હૉસ્પિટલમાં ઘણાં બધા બાળકો હતાં કે જે મારી હિમ્મત વધારતા હતાં.
નોંધનીય છે કે 204માં જ્યારે અનુરાગ બાસુ તુમસા નહીં દેખા ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતાં, ત્યારે તેમને જાણ થઈ હતી કે તેમને લ્યુકેમિયા નામનું કૅંસર છે. પછી મહેશ ભટ્ટ અને મોહિત સુરીએ તેમના સ્થાને આ ફિલ્મ પૂરી કરી. ત્રણ વરસ સુધી અનુરાગ આ બીમારી સામે લડતાં રહ્યાં અને છેલ્લે તેઓ જંગ જીતી જ ગયાં. આ બીમારી સામે આટલા જોમ સાથે સંઘર્ષ કવા બદલ અમેરિકન કૅંસર સોસાયટીએ અનુરાગ બાસુને કૅંસર સર્વાઇવરનો ઍવૉર્ડ પણ આપ્યો હતો. કોઇકે સાચું જ કહ્યું છે કે કૌન કહતા હૈ છેદ આસમાં મેં હો નહીં સકતા, એક પત્થર તો તબીયત સે ઉછાલો યારોં...
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
