દિવાળીમાં બોલીવુડ સ્ટાર્સના ઘરની સજાવટ..જુઓ તસવીરો..
આ દિવાળીમાં બોલીવુડ સ્ટાર્સે કેવી રીતે સજાવ્યા છે પોતાના ઘર જુઓ અહીં...
દિવાળીનો તહેવાર છે અને આખો દેશ પોત પોતાની રીતે આ તહેવાર મનાવી રહ્યો છે. તહેવાર મનાવવાનો દરેકનો પોતાનો એક અંદાજ હોય છે. પરંતુ છેવટે તો બધાનો ઉદ્દેશ એક જ છે ખુશીઓ મનાવવાનો. દિવાળીનો તહેવાર આવે છે અને પોતાની સાથે ઢગલો ખુશીઓ લઇને આવે છે.
અહીં અમે વાત કરી રહ્યા છે બોલીવુડ સ્ટાર્સની દિવાળીની. દિવાળી છે એટલે સજાવટ પણ હોય જ. તો અમે તમને બતાવવા જઇ રહ્યા છે બોલીવુડ સ્ટાર્સના ઘરની દિવાળીની સજાવટ.
તેમના ઘરની રોશની અને સજાવટથી જાણે કે આખો વિસ્તાર સુંદર બની ગયો છે. કેવી રીતે આ સિતારાઓએ પોતાના ઘરને એકદમ દુલ્હનની જેમ સજાવી દીધુ છે. જુઓ...

અમિતાભ બચ્ચન
આ છે અમિતાભ બચ્ચનનો બંગલો પ્રતીક્ષા. આની સજાવટ જોઇને તમે અંદાજ લગાવી શકો છો કે દિવાળીનો ક્રેઝ કેટલો હોય છે.

અજય દેવગણ
આ છે અજય દેવગણનો બંગલો ‘શિવ શક્તિ'.

અનિલ કપૂર
આ છે અનિલ કપૂરનો બંગલો.

એકતા કપૂર
આ છે એકતા કપૂરનો બંગલો ‘કૃષ્ણા' .

ફરહાન અખ્તર
આ છે ફરહાન અખ્તરનો બંગલો ‘વિપાસના'.

હેમા માલિની
આ છે હેમા માલિનીનો બંગલો '17 Adviliya'.

ઋષિ કપૂર
આ છે ઋષિ કપૂરનો બંગલો ‘56 કૃષ્ણારાજ'.

સંજય દત્ત
આ છે સંજય દત્તનો બંગલો ‘ઇમ્પીરિયલ હાઇટસ'.

શત્રુઘ્ન સિન્હા
આ છે શત્રુઘ્ન સિન્હાનું એપાર્ટમેંટ ‘રામાયણ'.

શિલ્પા શેટ્ટી
આ છે શિલ્પા શેટ્ટીનો બંગલો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
