અક્ષય કુમારની કેનેડિયન નાગરીક્તાને લઇને તોડી ચૂપી, જલ્દી મારો ઇન્ડિયાન પાસપોર્ટ આવી જશે
અક્ષય કુમારને તેનિ ફિલ્મોને લઇને નેટિઝમ દ્વારા સતત ટ્રોલ કરવામાં આવે છે. અક્ષયની ફિલ્મો પણ નેટિજમની ફિલ્મો સતત ફ્લોપ જઇ રહી છે. અક્ષય કુમાર પર સોશિયલ મીડિયા પર કેનેડાની નગરીક્તાને લઇને સતત સવાલ કરવામાં આવે છે. ભારતમાં રહ
અક્ષય કુમારને તેનિ ફિલ્મોને લઇને નેટિઝમ દ્વારા સતત ટ્રોલ કરવામાં આવે છે. અક્ષયની ફિલ્મો પણ નેટિજમની ફિલ્મો સતત ફ્લોપ જઇ રહી છે. અક્ષય કુમાર પર સોશિયલ મીડિયા પર કેનેડાની નગરીક્તાને લઇને સતત સવાલ કરવામાં આવે છે. ભારતમાં રહીને કામ કરે છે અને નાગરીક્તા કેનેડાની રાખે છે ત્યારે તેના પર સોશિયલ મીડિયામાં સતત નારાજગીનો સામનો કરવો પડે છે. તેને કેનેડિયન કુમાર પણ કહેવામાં આવે છે.

નાગરીકિતાને લઇને સવલ કરવામાં આવે તો પર અક્ષય કુમાર કહ્યુ કે, મને ખબર હતી કે તમે લોકો આના પર સવાલ કરશો કેનેડાનો પાસપોર્ટ હોવાનો એ અર્થ નથી હુ બીજા કરતા ઓછો ભારતીય છુ.. મને પાસપોર્ટ મળ્યા બાદ અંહી 9 વર્ષ થઇ ગય છે. અને હુ આના ભૂકતાળમાં નથી જવા માંગતો કે શુ શુ થયુ છે. મે 2019 માં કહ્યુ હતુ કે, ભારતની નાગરીક્તા લઇશ મે તેના માટે અરજી પણ કરી દિધી છે. પરંતુ તેના બાદ કોરોના આવી ગયો હતો. બે અઢી વર્ષ બંધ રહ્યુ હતું. મને આશા છે કે, મારો ભારતનો પાસપોર્ટ મળી જશે.
જો કે, સમયની સાથે અક્ષય કુમાર બોલિવૂડના સૌથી મોટા સુપસ્ટાર્સ બની ગયા છે. આના જ લીધે ફેન્સ ફોલોઇંગ પણ વધારે છે. છેલ્લા થોડા વર્ષોમાં અક્ષય કુમારે દેશભક્તિ અન સામાજિક વિષયો પર કેન્દ્રીત ફિલ્મો કરી છે. જેને લઇને તે ચર્ચામં રહે છે. જો કે તેમની ફિલ્મોને લઇને વિવાદ પણ થઇ ચૂક્યો છે. ત્યારબાદ તેમની નાગરિક્તાને લઇને તેમને ટ્રોલ કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
