ઈશાન ખટ્ટરની આ હરકતથી પરેશાન થઈ ચૂકી હતી જાહ્નવી, બ્રેકઅપ થઈ ગયું
ઈશાન ખટ્ટરની આ હરકતથી પરેશાન થઈ ચૂકી હતી જાહ્નવી, બ્રેકઅપ થઈ ગયું
જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની દોસ્તી સૌને એટલી પ્યારી લાગતી હતી કે બધાએ તેમની દોસ્તીને રિલેશનશીપનું નામ આપી દીધું. જો કે બંનેએ જ આ વાત ક્યારેય સ્વીકારી પણ નહિ અને નકારી પણ નહી. પરંતુ હવે અહેવાલ છે કે બંનેનું બ્રેકઅપ થઈ ચૂક્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ બ્રેકઅપ જાહ્નવીએ કર્યું અને હાલ ઈશાન પોતાનું ટૂટેલું દિલ જોડી રહ્યો છે.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ્સ મુજબ જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર ધડકના પ્રમોશનમાં દરેક જગ્યાએ સાથે જોવા મળતા હતા. જે બાદ ઈશાનને આની સાથે જ તે જાહ્નવીથી આગામી ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝના પ્રમોશન પર પણ દેખાવા લાગવાની આદત થઈ ગઈ.

જાહ્નવી પરેશાન થઈ ગઈ
બસ આ વાત જ જાહ્નવીને પરેશાન કરી ગઈ. જો અહેવાલમાં કોઈપણ સચ્ચાઈ હોય તો એક રીતે જાહ્નવી અને ઈશાનના કરિયર માટે આ સારું પગલું છે. હાલ બંને જ પોતપોતાના કરિયર પર વધુ ફોકસ કરી રહ્યા છે અને બંને જ ખુબ પ્રતિભાશાળી એક્ટર્સ પણ છે. એક તરફ જાહ્નવી પાસે ગુંજન સક્સેના બાયોપિક, તખ્ત, રૂહી અફજા, દોસ્તાના 2 અને મિસ્ટર લેલે જેવી ફિલ્મો છે જ્યારે ઈશાન ખટ્ટર મીરા નાયરની અ સૂટેબલ બૉયનો ભાગ છે.

જાહ્નવી ઈશાનની કેમિસ્ટ્રી
ફિલ્મ ધડકમાં દર્શકોને જાહ્નવી અને ઈશાન બંનેની કેમે્ટ્રી ઘણી પસંદ આવી. પરંતુ તેનાથી પણ વધુ બંનેની ઓફ સ્ક્રિન કેમિસ્ટ્રી વધુ પસંદ આવી. ધડકના શૂટિંગથી લઈ પ્રમોશન સુધી જાહ્નવી અને ઈશાન હંમેશા જ સાથે જોવા મળ્યા અને તેમનો આ સાથ દર્શકોને પણ ઘણો પસંદ આવ્યો છે.

બિલકુલ ફ્રેશ જોડી
ઘણા સમય બાદ બૉલીવુડને એક સારી ફ્રેશ જોડી મળી હતી જે ઑફ સ્ક્રીન પણ એટલી જ શાનદાર લાગી રહી હતી જેટલી ઓનસ્ક્રીન પર. વરુણ- આલિયાના આવ્યાના 8 વર્ષ બાદ ફેન્સને જાહ્નવી અને ઈશાનમાં એ સ્પાર્ક અને કેમેસ્ટ્રી દેખાણી. બસ પછી તો શું હતું, કરણ જોહરે બનાવી દીધી જોડી.

સાથે અગ્નિપરીક્ષા
જાહ્નવી અને ઈશાને ધડક સાથે ડેબ્યૂ કર્યું હતું. આ મરાઠી ફિલ્મ સૈરાટની રીમેક હતી. સૈરાટ 100 કરોડ કમાનારી પહેલી મરાઠી ફિલ્મ હતી અને લોકોને પણ ઘણી પસંદ આવી હતી. માટે જાહ્નવી અને ઈશાન પર સરખામણીનું ઘણું પ્રેશર હતું પરંતુ બંને સાથે જ આ અગ્નિપરીક્ષા આપી.

ખૂબ ટીકા થઈ
ફિલ્મ રિલીઝ બાદ સમીક્ષકોએ જાહ્નવી અને ઈશાનની ફિલ્મને નકારી કાઢી પરંતુ દર્શકોએ બંનેનો સાથ આપ્યો. એવામાં ભલે જાહ્નવી અને ઈશાને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હોય પરંતુ દર્શકોનો પ્રેમ તેમને હિંમત આપી ગયો.

બેસ્ટ ફ્રેન્ડ્સ
બંને માટે આ પહેલી ફિલ્મ હોવાથી બંને સેટ પર ઘણા સારી મિત્રો બની ગયા અને ધીરે ધીરે આ દોસ્તીની અફવા ગપશપ ગલીમાં તેજ થવા લાગી. જો કે બંનેને આવી ગપશપથી કોઈ ફરક ના પડ્યો.

અર્જુન કપૂરનો સવાલ
કૉફી વિથ કરણમાં અર્જુન કપૂરે પણ માન્યું કે ઈશાન દર વખતે જાહ્નવીની આગળ પાછળ મંડરાતો રહે છે. જાહ્નવીને ઈમ્પ્રેસ કરવા માટે તે બિલ્ડિંગો કૂદતો રહે છે. જેના પર જાહ્નવીએ સફાઈ પણ આપી દીધી કે તે માત્ર સ્ટંટની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

શાહિદ કપૂરનો જવાબ
જ્યારે શાહિદ કપૂરે પણ આ વાતનો જવાબ આપતા કહ્યું કે ઈશાન ઘણા લોકોની આગળ પાછળ ફર્યા કરે છે. જેના પર ઈશાને તરત જ જાહ્નવી માટે સફાઈ આપતા કહ્યું કે અમે સાથે જિમ જઈએ છીએ અને મ્યૂઝિક પણ સાંભળીએ છીએ. માટે અમે સારા મિત્રો છીએ.

કંઈક તો છે
જ્યારે ગપશપ ગલીઓમાં તો નક્કી માનવામાં આવી રહ્યું છે કે જાહ્નવી અને ઈશાન વચ્ચે કંઈક તો છે જે બીજાઓને દેખાઈ રહ્યું છે જે કંઈપણ છે સારું છે કેમ કે તેમને સાથે જોવા ફેન્સને બહુ પસંદ છે.

દોસ્તી જ સાચી
દોસ્તી જ નહિ જાહ્નવી અને ઈશાનનો સાથે ફેન્સને બહુ પસંદ છે. બને સાથે ઘણા સારા લાગે છે અને આ વાતનું સબુત તેમની બધી તસવીરો આપે છે. એવામાં દોસ્ત બનીને જ ખરું પરંતુ બંનેનો સાથ ફેન્સ માટે ઘણો સારો છે.

સારા એક્ટર્સ
જાહ્નવી અને ઈશાન, બંનેએ જ સાબિત કર્યું કે તેમનામાં સારા અભિનયની જરૂરત છે અને માટે બંનેની આ નવી ફિલ્મથી ફેન્સને અત્યારથી જ ઘણી ઉમ્મીદો લાગી ચૂકી હશે. જોવાનું એ છે કે હવે બંને પોતાના કરિયરમાં શું કમાલ કરે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
