'લાલ સિંહ ચડ્ડા'ના બોયકોટને લઇને કરીનાએ નારગાજગી વ્યક્ત કરી
બોલિવુડ બેબો તરીકે જાણીતી કરીના કપુર પોતાની આવનરા ફિલ્મ લાલ સિંહ ચડ્ડાને લઇને ચર્ચામાં છે. કરીના કપુરથી નારાજ ફેન્સ દ્વારા તેની ફિલ્મને બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય સોશિયલ મીડિયામાં કોઇ ને કોઇ કારણના લીધે ચર્
બોલિવુડ બેબો તરીકે જાણીતી કરીના કપુર પોતાની આવનરા ફિલ્મ લાલ સિંહ ચડ્ડાને લઇને ચર્ચામાં છે. કરીના કપુરથી નારાજ ફેન્સ દ્વારા તેની ફિલ્મને બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય સોશિયલ મીડિયામાં કોઇ ને કોઇ કારણના લીધે ચર્ચામાં રહે છે. કરીનાએ આ મામલે બોલતા જણાવ્યું છે કે, તે કેમ ટ્વીટર પર નથી.

ટ્વીટરથી કેમ દુર છે કરીના ?
કરીના કપુર અવારનવાર પોતાના સોશિયલ મીડિયા પરના નિવેદને લઇને તો ક્યારેક લુક્સ અને નેટિજેન્સના નિશાના પર હોય છે. કરીનાની આવનાર ફિલ્મ લાલસિંહ ચડ્ડાને લઇને ભારે વિવાદ ચાલી રહ્ય છે. જેના લીધે નેટિજન્સ એક્ટ્રેસને ટ્રોલ કરી રહ્યા છે. આના પર કરીના કપુરે ચુપી તોડતા હેટર્સને મુહતોડ જવાબ આપ્યો હતો અને કહ્યું હતુ કે, તે કેમ ટ્વીટરથી દુર રહે છે.

કરીના કપુરે કારણ આપ્યુ
ન્યુઝ 18ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કરીના કપુરે કહ્યું હતુ કે, દરરોજ કોઇને કોઇ એવી ઘટના ઘટે છે જેને લઇને આપણે ટ્રોલ થઇએ છીએ. તેના લીધે હુ ટ્વીટર પર નથી. મને લાગે છે કે, આ લોકો પોતાની ટ્વીટર પર ભડાશ કાઢવા માંગે છે. અને મારી પાસે તેની માટે સમય નથી. હુ મારા પરીવાર,બાળકો અને કામમાં વ્યસ્ત છુ.

લાલ સિંહ ચડ્ડા પર બોલી કરીના
ફિલ્મ ફોરેસ્ટ ગંપ વિશે બોલતા કરીનાએ જણાવ્યું હતુ કે, કોઇ વ્યક્તિ જે અંગ્રેજી ના બોલી શકે તે આ ફિલ્મ જોવા જશે. સ્ટોરી માટેનો તેમનો પ્રેમ છે જે ટ્રેલર લોન્ચ થયા બાદથી જોવા મળે છે. નહી ,કે હોલિવુડ ફિલ્મની રિમેક છે એટલે. ફિલ્મને તેલુગુ ને તમિલમાં પણ ડબ કરવામાં આવી રહ્યુ છે.

ફિલ્મની એડવાન્સ બુકિગ શરુ થઇ ગઇ છે.
કરીના કપુર અને આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ડાની રિલીઝ થવામાં બસ એક દિવસનો સમય બાકી છે.એટલે કે સિનેમાઘરોમાં 11 ઓગસ્ટના રોજ રિલિઝ થવાની છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઇને બોયકોટ લગાતાર ટ્રેન્ડ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરુ થઇ ચૂકી છે. આંકડા મુજબ અત્યાર સુધીમાં ફિલ્મે 8 કરોડ થી વધારે બિઝનશ કર્યો છે. એટલે આમિર ખાનની મહેનત રંગ લાવી છે.

રક્ષાબંધ અને લાલસિંહ ચડ્ડાની ટક્કર
ફિલ્મ લાલસિંહ ચડ્ડા આમિર ખાન અને કરીના કપુર લીડ રોલમાં જોવા મળી રહી છે. આ સિવાય આમિર ખાનની ફિલ્મને ટક્કર આપવા માટે અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન પણ રિલિઝ થવા જઇ રહી છે. ફિલ્મની સ્ટોરી ભાઇ બહેનના સંબધ પર આધારીત છે. બોક્સ ઓફિસ પર કોની ફિલ્મ ભારે પડશે. તે ફિલ્મની રિલિઝ બાદ જ ખબર પડશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
