For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દશેરા: મૈસુરમાં પ્રસિદ્ધ ચામુંડેશ્વરી દેવી મંદિર પહોચીને સોનૂ નિગમે ગયુ ભજન

બોલીવૂડના જાણિતા સિંગર સોનૂ નિગમ નવરાત્રીમાં મા દુર્ગાની ભક્તીમાં લીન જોવા મળ્યો હતો. ગાયક સોનૂ નિગમ નવમા નોરતા પર કર્નાટકના મૈસૂર શહેરમાં આવેલ ચામુંડેશ્વરી મંદિરમાં દર્શન કરવા પહોચ્યો હતો. માં ચાંમુડાના દરબારમાં હાજરીની

|
Google Oneindia Gujarati News

બોલીવૂડના જાણિતા સિંગર સોનૂ નિગમ નવરાત્રીમાં મા દુર્ગાની ભક્તીમાં લીન જોવા મળ્યો હતો. ગાયક સોનૂ નિગમ નવમા નોરતા પર કર્નાટકના મૈસૂર શહેરમાં આવેલ ચામુંડેશ્વરી મંદિરમાં દર્શન કરવા પહોચ્યો હતો. માં ચાંમુડાના દરબારમાં હાજરીની સાથે જ માને પ્રાર્થના કરતા ભજન પણ ગાયુ હતુ. પ્લેબેક સિંગર સોનૂ નિગમે દેવી ચામૂડેશ્રરીનું ભજન ગાઇને સોશિય મીડિયામાં શેર કરીને લોકોના દિલ જીતી લુધા હતા.

SONU
તમને જણાવી દઇે કે, દશેરાના અવસર પર મૈસૂરમાં દર વર્ષે મોટુ આયોજન કોરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી જાણીતિ હસ્તી અને રાજનેતાઓ ત્યાં પહોચી રહ્યા છે. તે પહેલા મા ચામુડેશ્વરીના દર્શન કરીને ત્યાર બાદ કાર્યક્રમમાં પહોંચે છે. મૈસૂરમાં પહાડોમાં આવેલ ચામુડેશ્રરી મંદિરમાં સોનૂ નિગમ પહેચ્યા હતા. અને તેણે જે ભજન ગાયુ તે સાંભળીને ભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

સૂન લે પુકાર જ્યોતિ વલિય

આ તે જ મંદિર છે જ્યાં ભારત જોડો ય્તાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૌથા દિવસે સુદર ચાંમુડી પહાડીયોમાં પ્રતિષ્ઠિત મૈસુર દશેરા સમારોહમાં પણ સામેલ થશે. સોનૂ નિગમ દેવી દુર્ગા દેવીના ચામુંડેશ્વરી રૂપ માં સ્થાપિત આ મંદિરમાં સુન લે પુકાર જ્યોતિ વલિયા ... ભજન ગાયુ હતુ.

English summary
People sharing bhajans in social media praise the action
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X