For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરાધ્યાને કૅમેરાથી બચાવતાં રહ્યા ઐશ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 ઑક્ટોબર : બૉલીવુડના આદર્શ વહુ ઐશ્વર્યા રાય ઉપર લાગે છે કે હજી સુધી બૉલીવુડના બૉડીગાર્ડ સલમાન ખાનની ઘણી અસર છે. એટલે જ તો તેઓ પડદા ઉપર નહિં, પણ રીયલ લાઇફમાં બૉડીગાર્ડ બની ગયાં છે. એક કાર્યક્રમ દરમિયાન ઐશ પોતાની પુત્રી આરાધ્યાને લઈને કઈંક વધુ જ અસહજ દેખાતા હતાં. તેઓ વારંવાર પોતાની વ્હાલી શહેજાદીને કૅમરાથી બચાવવાની કોશિશ કરતાં હતાં, જ્યારે તેમની કોશિશ નિષ્ફળ નિવળી, તો તેમણે કહી જ નાંખ્યું કે જે તેમના દિલમાં હતું.

Aish Aradhya

પોતાના મોહક અવાજે ઐશે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે તેઓ સમજી શકે છે કે મીડિયાના લોકોનું કામ છે તસવીરો ખેંચવી અને બાઇટ લેવી, પણ તેઓ નથી ઇચ્છતા કે અત્યારથી જ તેમની પુત્રી આ તમામ ચીજોનો ભાગ બને. હું પણ એક માતા છું અને દરેક માતા પોતાની બાળખી માટે એવું જ વિચારતી હોય છે. આશા છે કે તમે લોકો મારી વાત સમજતાં હશો. પછી તેમના પુત્રીને ઘેર બેસીને કૅમેરામેનો અને પત્રકારોએ ત્યાંથી જમાવડો હટાવી લીધો.

ઐશે ફિલ્મી દુનિયામાં કમબૅક અંગે જણાવ્યું કે અત્યારે તો આરાધ્યાના કારણે 24 કલાક વ્યસ્ત રહુ છું. જ્યારે પણ કમબૅક કરીશ જરૂર જણાવીશ. ચિંતા ના કરો. હું મીડિયાની પ્રશંસા કરૂ છું, તેની વિરુદ્ધ નથી.

નોંધનીય છે કે ઐશઅભિની પુત્રી આવતા મહીનાની 16મી તારીખે એક વરસની થઈ જશે.

English summary
Aishwarya Rai doesn't want daughter Aaradhya to be 'hassled'.You want the child to be protected. It's a natural instinct of being protective,' Aishwarya told reporters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X