વરસાદે રોક્યો વિદ્યાનો માર્ગ, ઘનચક્કરના પ્રમોશન ઉપર અસર
મુંબઈ, 17 જૂન : મુંબઈમાં ભારે વરસાદે ગઈકાલે વિદ્યા બાલનનો રસ્તો રોક્યો અને તેમને પોતાની ફિલ્મ ઘનચક્કરનું પ્રમોશન રદ્દ કરવુ પડ્યું.

ઇમરાન હાશમી તથા વિદ્યા બાલન અભિનીત ઘનચક્કર ફિલ્મ આગામી 28મી જૂને રિલીઝ થઈ રહી છે. રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત ઘનચક્કર ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે અને તે જ ક્રમે ગઈકાલે વિદ્યાએ મુંબઈના એક મૉલ ખાતે ફિલ્મના પ્રમોશન અર્થે જવાનુ હતું, પરંતુ ભારે વરસાદના પગલે વિદ્યાએ કાર્યક્રમ રદ્દ કરવું પડ્યું.
મળતી માહિતી મુજબ વિદ્યા બાલન તૈયાર થઈ ગયા હતાં મૉલમાં પહોંચવા માટે, પરંતુ ભારે વરસાદ અને અનેક સ્થળોએ પાણી ભરાવાના કારણે તેમનું સ્ટાફ તેમના ઘરે ન પહોંચી શક્યું અને તેથી પ્રમોશન કાર્યક્રમ રદ્દ કરવુ પડ્યું.
નોંધનીય છે કે ફિલ્મના દિગ્દર્શક પણ બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલનના વખાણ કરતા નથી થાકતાં અને કહે છે કે તેઓ કામ પ્રત્યે સમ્પૂર્ણપણે સમર્પિત અભિનેત્રી છે કે જેના જેટલા વખાણ કરીએ, ઓછાં જ છે, પરંતુ અહીં વરસાદ આગળ વિદ્યા બાલન કદાચ મજબૂર હતાં.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
