સલમાન થયા FANSથી નારાજ, ડિલિટ કર્યા આ ટ્વિટ
આ વાત કેટલાક મહિના પહેલાની છે. 19 ડિસેમ્બરે પેશાવર સ્કૂલ અટેક પછી સલમાન ખાને એક ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે કોઇ નિર્દોષને મારવું એ સૌથી મોટું પાપ છે. પણ તે કદાચ ભૂલી ગયા છે કે જાણે અજાણે કદાચ તે પણ આવું કંઇક કરી ચૂક્યા હોય?
બસ આજ મુદ્દે સલમાન ખાનને તેમના જ ફેન્સે આડે હાથ લીધા. હીટ એન્ડ રન કેસ મામલે સલમાન ખાનને તેમના ફેન્સે પરેશાન કરી દીધા. જેને કારણે સલમાને હાલ તેમના આ તમામ ટ્વિટ ડિલિટ કર્યા. તો ચલો અમે તમને બતાવીએ આ કયા ટ્વિટ હતા જેને સલમાને ડિલીટ કર્યા. જુઓ આ સ્લાઇડર.

માનવતાનો અંત
સલમાને પોતાની પહેલી ટ્વિટમાં લખ્યું હતું કે એક નિર્દોષને મારવું તે આખી માનવજાતને મારવા સમાન છે.

સૌથી મોટું પાપ
સૌથી મોટું પાપ કોઇ નિર્દોષને મારવાનું છે. તેના આ ટ્વિટમાં હિટ એન્ડ રન કેસ ફરી ચાલુ થતા લોકો તેના ટ્વિટના જવાબ કહી દીધું તે શું કર્યું હતું યાદ નથી. તે પણ કોઇ નિર્દોષ પર ગાડી ચલાવી હતી.

વુદ્ધને મારવું છે પાપ
બાળકો, સ્ત્રીઓ પર વુદ્ધ લોકો પર યુદ્ધ વખતે પણ હાથ ઉઠાવવો
અયોગ્ય છે.

તે અમારા જેવા નથી
સલમાનના આ ટ્વિટ પર લોકોએ ભારે હોહાપો કર્યો હતો.

જેહાદ
સલમાને જેહાદ મામલે પણ પ્રતિક્રિયા આપી હતી કે લોકો આ શબ્દનું ખોટું અર્થધટન કરે છે.

કુરાન વાંચો
સલમાને ધર્મના નામ પર લોકોને મારનારોને સવાલ પૂછ્યો હતો કે શું તેમને કુરાન વાંચી છે? કારણ કે જો તેમને કુરાન વાંચી હોત તો તે આવું પાપ કદી ના કરતા.

ફસાદ કે જેહાદ
સલમાન ખાને આ તમામ ટ્વિટ પેશાવરમાં સ્કૂલના બાળકો પર થયેલા આંતકી હુમલા વખતે લખી હતી. પણ હાલ હીટ એન્ડ રન કેસ શરૂ થતા લોકો તેમની આ મામલે ઝાટકણી કાઢી છે. જો કે હાલ તો સલમાન આ તમામ ટ્વિટને ડિલિટ કરી ચૂક્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
