For Quick Alerts
For Daily Alerts
14 દિવસના પેરોલ પર છૂટ્યો સંજય દત્ત
મુંબઇ, 1 ઓક્ટોબરઃ 1993ના મુંબઇ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં 42 મહિનાની સજા કાપી રહેલા બૉલીવુડ અભિનેતા સંજય દત્તને 14 દિવસના પેરોલ મળી ગયા છે. સંજય દત્ત મંગળવારે સવારે અંદાજે 11.30 વાગ્યે યરવડા જેલથી ઘરે જવા રવાના થયો છે.
સંજય
દત્તે
અજ્ઞાત
બીમારીની
સારવાર
અર્થે
થોડા
દિવસ
પહેલા
પરોલ
પર
છૂટવાની
અરજી
કરી
હતી.
યરવાડા
જેલના
સુપરિટેંડેન્ટ
યોગેશ
દેસાઇએ
ડિવિઝનલ
કમિશનર
સમક્ષ
સંજય
દત્તની
અરજી
મોકલાવી
હતી,
જેને
મંજૂર
કરી
લેવામાં
આવી
હતી.
Comments
sanjay dutt yarawada jail medical bollywood blast mumbai સંજય દત્ત યરવાડા જેલ મેડિકલ બૉલીવુડ ભારત વિસ્ફોટ મુંબઇ
English summary
Actor Sanjay Dutt was granted a two week parole by Yerawada Jail authorities on account of medical reasons.
Story first published: Tuesday, October 1, 2013, 12:40 [IST]