સંજય દત્ત અંગે ચર્ચા ન કરવાની વિનંતી કરતાં અમિતાભ
મુંબઈ, 2 એપ્રિલ : સંજય દત્તની હાલત અંગે બિગ બી અમિતાભ બચ્ચન પણ દુઃખી દુઃખી થઈ ગયાં છે. અમિતાભ બચ્ચને જ્યારે જાણ્યું કે સંજય દત્ત પોતાની પાસે સમય ન હોવાથી ફિલ્મ ઘચનક્કરમાં ગેસ્ટ ઍપીરિયંસનો રોલ નહીં કરી શકે, ત્યારે અમિતાભ ઘણાં દુઃખી થઈ ગયાં.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે સંજય દતને 5 વર્ષની સજા ફટકારી છે. જોકે તેમને સાડા ત્રણ વરસ જ જેલમાં રહેવું પડશે. ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાની તેમની મુદ્દત 18મી એપ્રિલે પૂર્ણ થશે.
સંજય દત્તના દુઃખમાં દુઃખી અમિતાભ બચ્ચને મીડિયાને વિનંતી કરી છે કે તે હાલ સંજય દત્તને પૂર્ણત્વે એકલાં છોડી દે. બિગ બીએ જણાવ્યું કે સંકટના આ સમયે સંજય દત્ત અંગે વધુ ચર્ચા ન કરવામાં આવે. એવું પોતે સંજય દત્ત પણ ઇચ્છે છે. શક્ય છે કે સંજય દત્ત પોતાનો સમય એકલામાં અને પોતાના પરિવાર સાથે પસાર કરવા માંગે છે. સંજય દત્તની ઇચ્છા અને કોર્ટના ચુકાદાનું દરેકે સન્માન કરવું જોઇએ.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
