For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સુસાઈડ કેસમાં સંજય લીલા ભણશાળીની પૂછપરછ, 29 લોકોના નોંધાઈ ચૂક્યા છે નિવેદન

સંજય લીલા ભણશાળી, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં પોતાનુ નિવેદન નોંધાવવા માટે બાંદ્રા પોલિસ સ્ટેશન પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય પરિસ્થિતિમાં આત્મહત્યા કર્યા બાદ મુંબઈ પોલિસ દરેક એંગલથી આ કેસમાં પૂછપરછ કરી રહી છે. સુશાંત સિંહની આત્મહત્યા કર્યા બાદ એ પણ વાત સામે આવી કે તે નેપોટિઝમનો શિકાર થયા. જે તેમના મોતનુ કારણ બન્યા. આ ઉપરાતં ઘણા મોટા ફિલ્મ નિર્દેશકો અને અભિનેતાઓ પર ઘણા પ્રકારના આરોપ લાગ્યા. ફિલ્મ નિર્માતા નિર્દેશક સંજય લીલા ભણશાળીને પણ પોલિસે નિવેદન લીધા બાદ સમન મોકલ્યા ત્યારબાદ આજે સોમવારે સંજય લીલા ભણશાળી, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં પોતાનુ નિવેદન નોંધાવવા માટે બાંદ્રા પોલિસ સ્ટેશન પહોંચ્યા.

સંજય લીલા ભણશાળીનુ પોલિસે નિવેદન નોંધ્યુ

સંજય લીલા ભણશાળીનુ પોલિસે નિવેદન નોંધ્યુ

આજે મુંબઈ પોલિસે ભણશાળીને સુશાંત કેસમાં નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા. ભણશાળઈ એ 8 લોકોમાંથી જે લોકો સામે સુશાંત સિહ ગૃહરાજ્ય બિહારમાં આત્મહત્યા માટે મજબૂર કરવાનો કેસ થયો છે. તે બપોરે લગભગ સાડા 12 વાગે બાંદ્રા પોલિસ સ્ટેસન પહોંચ્યા અને પોતાનુ નિવેદન નોધાવ્યુ. તેમની એ ફિલ્મો વિશે પૂછપરછ કરવામાં આવશ તે તેમણે દિવંગત અભિનેતાને આપી હતી પરંતુ તેના પર અમલ કર્યો નહિ અને સુશાંત સાથે ન બનાવી.

બાંદ્રા પોલિસ સંજય લીલા ભણશાળીની આટલા માટે કરી રહી છે પૂછપરછ

બાંદ્રા પોલિસ સંજય લીલા ભણશાળીની આટલા માટે કરી રહી છે પૂછપરછ

સોમવારે 12.30 વાગે ભણશાળી પોલિસ સ્ટેશન પહોંચ્યા અને તેમની સાથે વકીલ અને તેમના કર્મચારી પણ હતા. મીડિયા મુજબ ભણશાળીએ ગોલીઓ કી રાસલીલા, રામલીલા સુશાંતને ઑફર કરી હતી. પરંતુ બાદમાં રણવીરને આપી દીધી. તેમના પર એ પણ આરોપ છે કે બાજીરાવ મસ્તાની વખતે પણ તેમણે આવુ કર્યુ હતુ. પોલિસ આ વિશે તેમની પૂછપરછ કરશે.

બાંદ્રા પોલિસ કરી રહી છે દરેક એંગલની તપાસ

બાંદ્રા પોલિસ કરી રહી છે દરેક એંગલની તપાસ

પોલિસ એ જાણવા માટે બધા સંભવિત એંગલની તપાસ કરી રહી છે કે સુશાંત સિંહ રાજપૂતે છેવટે કઈ પરિસ્થિતિમાં અને કઈ મુશ્કેલીના કારણે આત્મહત્યા કરી. દરેક જે વ્યક્તિગત અને વેપારી બંને ક્ષમતા પર સુશાંત સાથે જોડાયેલો હતો અથવા પોલિસ દ્વારા તેમનુ નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવી રહ્યા છે.

કોરોના સંકટમાં 12 ટકા સ્ટાર્ટઅપ થઈ ચૂક્યા છે બંધ, 70%ની હાલત ખરાબઃ સર્વેકોરોના સંકટમાં 12 ટકા સ્ટાર્ટઅપ થઈ ચૂક્યા છે બંધ, 70%ની હાલત ખરાબઃ સર્વે

English summary
Sanjay Leela Bhansali interrogated in Sushant Suside case, 29 statements have been recorded
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X