શાહરૂખ-સલમાને મોદીમાંથી મેળવી પ્રેરણા
નવી દિલ્હી, 14 મે: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ભવ્ય અને પ્રભાવશાળી પ્રચારની અસર બૉલીવુડ પર પણ પડી છે. હવે તે પણ 3Dની મદદ લેશે. જે વ્યક્તિએ ઘણી રાજકીય હસ્તીઓ માટે 3D હોલોગ્રામનું કામ સંભાળ્યું છે તે હવે ફિલ્મી સ્ટાર માટે પણ આ કામ કરવાની તૈયારીમાં છે.
આ સજ્જન છે ફિલ્મ ડાયરેક્ટર મણિ શંકર અને તે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે મોટાભાગે કોઇપણ હસ્તી પ્રચાર માટે વધુમાં વધુ 10-12 શહેર સુધી જઇ શકે છે, પરંતુ 3ડી હોલોગ્રાફીથી તે 500 શહેરોમાં પ્રચાર કરી શકે છે અને તેના પર ખર્ચ તેના માત્ર 20મા ભાગનો જ થશે. મણિ શંકરે નરેન્દ્ર મોદી માટે ગત વર્ષે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત ટીઆરએસ કે કે ચંદ્રશેખર રાવ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમારે તેનો ઉપયોગ કર્યો હતો.
બૉલીવુડની સમસ્યા એ છે કે ફિલ્મની સફળતા માટે તેને ત્રણ દિવસની ટિકીટ વેચાણ પર નિર્ભર રહેવું પડે છે. તેના માટે આ પ્રચારનું સશક્ત માધ્ય છે. હોલોગ્રાફીના માધ્યમથી ફિલ્મોનું પ્રમોશન સારી રીતે થઇ શકે છે. હવે કોઇપણ સ્ટાર પ્રચારક માટે નાના શહેરમાં પણ શકે છે જ્યાં પહેલાં કોઇપણ સ્ટાર ગયો અન હતો. તેનો ફાયદો ફિલ્મ રિલીઝ હોવાના 3 દિવસમાં થશે.

મણિ શંકર આ ટેક્નોલોજીના માધ્યમથી એવી વ્યવસ્થા કરવા જઇ રહ્યાં છે કે કોઇપણ પ્રશંસક પોતાના પ્રિય કલાકારોની સાથે સેલ્ફી લેવા માંગે તો તેને પણ તે સુવિધા મળી જશે. આનાથી તે પ્રચારનું આકર્ષણ વધશે.
હોલોગ્રાફીના માધ્યમથી સામાન્યથી સામાન્ય ફિલ્મની તુલનામાં ખૂબ ઓછો ખર્ચ આવશે. આ વર્તમાન ખર્ચના ફક્ત 20 ટકામાં થઇ જશે. હાલમાં રાજકીય પક્ષોએ તેના પર 3-4 કરોડ રૂપિયા ખર્ચ કર્યા અને તે ટેક્નોલોજીના માધ્યમથી નેતાઓનો પ્રચાર દોઢ સોથી બસો શહેરોમાં અલગ-અલગ શહેરોમાં થયો.
શાહરૂખ ખાનની રેડ ચિલ્લીઝેમ મણિ શંકર સાથે તેમની નવી ફિલ્મ 'હેપ્પી ન્યૂ ઈયર' માટે સંપર્ક કર્યો છે. સલમાન ખાન પોતાની ફિલ્મ 'કિક' માટે પણ તેના માધ્યમથી પ્રચાર કરવા માંગે છે. આ 3ડીના માધ્યમથી એક સાથે ચાર વ્યક્તિ સ્ક્રીન પર દેખાઇ શકે છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
