કિંગખાનના ખભાનું સફળતાપુર્વક ઓપરેશન

લેખક અને શાહરુખના નજીકના મિત્ર સર્જરી અંગે કહ્યું હતું કે તેની સફળતાપુર્વક સર્જરી કરવામાં આવી છે. નોંધનીય છે કે, તેને રા વન ફિલ્મ દરમિયાન ઇજા પહોંચી હતી પરંતુ ચેન્નાઇ એક્સપ્રેસના શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે તેણે સર્જરી કરાવી નહોતી. ડોક્ટર્સે તેને બેથી ત્રણ દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
આ પહેલા ડીએનએના જણાવ્યા અનુસાર શાહરુખ ખાનને આ તફલીફ લાંબાગાળાથી છે અને ચેન્નઇ એક્સપ્રેસ ફિલ્મની શૂટિંગ દરમિયાન તેમને તફલીફ વધી ગઇ હતી. તેમના ડાબો ખભો નબળો છે અને તેની એક નાની સર્જરી મુંબઇની બ્રીચ કેંડી હોસ્પિટલમાં થોડાં વર્ષો પહેલાં કરવામાં આવી હતી.
શાહરૂખ ખાનના પરિવાર અને તેમના અંગત મિત્રોને જ ખબર છે કે આ સર્જરીની રૂપરેખા મુંબઇ ખાતેની લીલાવતી હોસ્પિટલમાં નક્કી કરવામાં આવી છે. ઓપરેશન બાદ તેમને થોડાં દિવસો સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે અને ત્યારબાદ તેમને ઠીક થતાં લગભગ એક મહિના જેટલો સમય લાગશે. શાહરૂખ ખાન સ્ટાર ફિલ્મ ચેન્નઇ એક્સપ્રેસ પુરી થતાં અને આઇપીએલની સ્પર્ધા પુરી થયા આ બાદ ઓપરેશન કરાવવાનો નિર્ણય કર્યો છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
