એક ભૂલને કારણે અહીં ફસાઈ ગઈ હતી સની લિયોની
સની લિયોની એક મોલમાં ગઈ ત્યારે ભીડને જોઈને મોલ માલિકે સ્ટોરનું શટર બંધ કરી દીધું અને ટેક્નિકલ ખામી સર્જાતાં તે ખુલ્યું નહીં.
મુંબઈના એક મોલમાં સની લિયોની કલાકો સધી કેદ રહી હતી. હકીકતમાં વાત એમ છે કે સની એક મોલમાં ગઈ ત્યારે ભીડને જોઈને મોલ માલિકે સ્ટોરનું શટર બંધ કરી દીધું અને ટેક્નિકલ ખામીને કારણે શટર ખુલી રહ્યું ન હતું. એવામાં સની લિયોની, ડિઝાઈનર, પતિ ડેનિયલ વેબર અને મોલ માલિક કલાકો સુધી એક સ્ટોરમાં બંધ રહ્યા હતા. જણાવી દઈએ કે સની અહીં સ્ટોરના ઓપનિંગ માટે પહોંચી હતી.

ભીડ જોઈને ડરી ગયા મોલ માલિક
સની જ્યારે સ્ટોરના ઉદ્ઘાટન માટે મોલમાં પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા. લોકો ધક્કા-મુક્કી કરવા લાગ્યા તે જોઈને મોલ માલિક અને રિયાજ ગાંજીએ શટર બંધ કરી દીધું હતું. ઉતાવળમાં શટર નીચેની તરફ ખેંચ્યું હોવાથી શટર લૉક થઈ ગયું હતું.

કલાક સુધી ન ખુલ્યું શટર
સ્ટોરની અંદર થોડો સમય બેસ્યા બાદ મોલના માલિકને લાગ્યું કે ભીડ ઓછી થવા લાગી તો તેમણે શટર ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ શટર ખુલ્યું નહીં. બાદમાં મોલના કર્મચારીઓને માહિતી આપવામાં આવી. એમણે જણાવ્યું કે મોલના દરવાજામાં ઑટોમેટિક લૉક છે અને તેને બંધ કરતી વખતે કેટલાક સેફ્ટી ફીચરનું ધ્યાન રાખવું પડે છે. બાદમાં મોલના કર્મચારીઓએ શટરના લૉકિંગ સિસ્ટમને રીસેટ કરી ત્યારે શટર ખુલ્યું.

કલાક સુધી ગરમીમાં બેસી રહી સની
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
