પટણામાં ધડાકા થતા હતા ને શિંદે રજ્જોમાં વ્યસ્ત હતાં!
મુંબઈ, 28 ઑક્ટોબર : આને સંવેદનહીનતાની પરાકાષ્ઠા કહેવાય કે બેદરકારીની હદ કે જે આપણા દેશના ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કર્યું. રવિવારે પટણા આતંકવાદી હુમલાથી કંપી ઉઠ્યો કે જેમાં નિર્દોષોનો જાન ગયો, પણ ખુફિયા એજંસીની નિષ્ફળતા, તેમને ફટકારવા કે સ્પષ્ટીકરણ આપવાની જગ્યાએ શિંદે સાહેબ મુંબઈમાં ફિલ્મ રજ્જોના મ્યુઝિક લૉન્ચિંગમાં વ્યસ્ત હતાં.

નોંધનીય છે કે જે વખતે મુંબઈમાં આ કાર્યક્રમ ચાલતુ હતું, તેના બહુ પહેલા જ પટણા ખાતે નરેન્દ્ર મોદીની હુંકાર રેલી અગાઉ બૉમ્બ ધડાકા થઈ ચુક્યા હતાં. દેશ ઉપર હુમલો થવા છતાં શિંદે આવા ઝાકઝમાળભર્યા કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. તેમણે પોતાનું આ કાર્યક્રમ ટાળ્યું નહીં.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
