ટાઇગર દત્તક લઈ કાળિયારનો કલંક ભુંસશે ટાઇગર?
મુંબઈ, 9 ઑક્ટોબર : ચોંકી ગયા ને? અમે પણ દંગ રહી ગયા હતાં કે જ્યારે અમે સાંભળ્યું હતું, પણ આ વાત સાચી હોઈ શકે છે. હકીકતમાં વાત જાણે એમ છે કે બૉલીવુડના ટાઇગર એટલે કે સલમાન ખાનને જીવતો-જાગતો ટાઇગર દત્તક લેવાનું કહેવામાં આવ્યું છે અને આ વાત કહી છે લખનૌ ઝૂના નિયામક રેણુ સિંહે.

તેમણે અભિનેતા સલમાન ખાનને એક પત્ર લખી પ્રાર્થના કરી છે કે તેઓ ટાઇગરને દત્તક લઈ લે. રેણુ સિંહે લખ્યું છે, ‘સલમાન આપની એક થા ટાઇગર ફિલ્મે તો સફળતાના રેકૉર્ડ બનાવ્યાં છે અને આપે ટાઇગર બની મોટું નામ પણ કમાવ્યું છે. તે જોતા મને લાગે છે કે આપે સાચે જ એક ટાઇગર દત્તક લેવો જોઇએ.'
જોકે અત્યાર સુી સલમાનનો કોઈ જવાબ નથી આવ્યો, પરંતુ રેણુ સિંહને આશા છે કે સલમાન આ વાત માટે જરૂર હા કરશે.
જો એવું થાય તો સલમાન ખાનના માથેથી પેલુ કલંક પણ ભુંસાઈ જશે કે જે એમ કહે છે કે તેઓ જંગલી પ્રાણીઓનો માત્ર શિકાર કરી શકે છે. તેમને જીવનદાન નથી આપી શકતાં.
નોંધનીય છે કે સલમાન વિરુદ્ધ કાળિયારના શિકારનો કેસ ચાલી રહ્યો છે. તેને માટે તેમને સમાયંતરે રાજસ્થાનની અદાલતમાં રજુ થવા પણ જવું પડે છે. આપને એ પણ જણાવી દઇએ કે લખનૌ પ્રાણી સંગ્રહાલયમાંથી અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ દીપડો દત્તક લીધો હતો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
