રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
હાલના દિવસે બૉલીવુડના હોટ ગોસિપ કપલ રણબીર કપૂર અને કૅટરિના કૈફ વચ્ચેના ઝઘડાના સમાચારથી લોકો હેરાન છે. મિડ ડેમાં છપાયેલા સમાચાર અનુસાર કૅટરિના-રણબીર વચ્ચેના ઝઘડાનું કારણ રણબીર પોતાના સંબંધોને લઇને કેઝ્યુઅલ હોવાનું બતાવવામાં આવી રહ્યું છે, જ્યારે કૅટરિના પોતાના સંબંધોને લઇને ઘણી જ ગંભીર છે. કૅટરિના હાલ લગ્ન કરવા માગતી નથી, પરંતુ તેમ છતાં તે રણબીર પ્રત્યે સંપૂર્ણપણે આશ્વસ્ત થવા માગે છે.
પરંતુ તેને લાગે છે કે રણબીર હજુ આ સંબંધોને લઇને ગંભીરતાથી વિચારી રહ્યો નથી. તેથી કહેવામાં આવી રહ્યું છે કે, બન્ને વચ્ચે એ વાતને લઇને લાંબી ચર્ચા થઇ. રણબીર અને કૅટરિના વચ્ચે આ બધી વાત ન્યુયોર્કમાં થઇ જ્યાં બન્ને નવું વર્ષ મનાવવા માટે પહોંચ્યા હતા. કહેવામાં તો એવુ પણ આવી રહ્યું છે કે, બન્ને વચ્ચેના ઝઘડાના કારણે કૅટરિના કૈફ, રણબીર કપૂર સાથે ભારત પરત આવી નહીં અને રણબીર કપૂર એકલો મુંબઇ આવ્યો હતો.
જોકે, ત્યારે કહેવામાં આવ્યું હતું કે રણબીર કપૂર, કૅટરિનાને લંડન છોડીને આવ્યા છે, કારણ કે ઠંડીના કારણે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઇ ગયુ હતુ, જેના કારણે કૅટને લંડન પોતાના ઘરે રોકાવું પડ્યું હતુ. હાલ ગોસિપ્સનું બજાર ગરમ છે, તેવામાં જોવાનું એ છે કે રણબીર-કૅટરિનાનો સંબંધ આગળ કઇ કરવટ લે છે? આ બન્નેના ઝઘડાની વાત સાંભળી તેમના ચાહકો જરૂરથી નિરાશ થયા છે.

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
હાલના દિવસે બૉલીવુડના હોટ ગોસિપ કપલ રણબીર કપૂર અને કૅટરિના કૈફ વચ્ચેના ઝઘડાના સમાચારથી લોકો હેરાન છે. મિડ ડેમાં છપાયેલા સમાચાર અનુસાર કૅટરિના-રણબીર વચ્ચેના ઝઘડાનું કારણ રણબીર પોતાના સંબંધોને લઇને કેઝ્યુઅલ હોવાનું બતાવવામાં આવી રહ્યું છે

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
જ્યારે કૅટરિના પોતાના સંબંધોને લઇને ઘણી જ ગંભીર છે. કૅટરિના હાલ લગ્ન કરવા માગતી નથી, પરંતુ તેમ છતાં તે રણબીર પ્રત્યે સંપૂર્ણપણે આશ્વસ્ત થવા માગે છે.

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
પરંતુ તેને લાગે છે કે રણબીર હજુ આ સંબંધોને લઇને ગંભીરતાથી વિચારી રહ્યો નથી. તેથી કહેવામાં આવી રહ્યું છે કે, બન્ને વચ્ચે એ વાતને લઇને લાંબી ચર્ચા થઇ. રણબીર અને કૅટરિના વચ્ચે આ બધી વાત ન્યુયોર્કમાં થઇ જ્યાં બન્ને નવું વર્ષ મનાવવા માટે પહોંચ્યા હતા. કહેવામાં તો એવુ પણ આવી રહ્યું છે કે, બન્ને વચ્ચેના ઝઘડાના કારણે કૅટરિના કૈફ, રણબીર કપૂર સાથે ભારત પરત આવી નહીં અને રણબીર કપૂર એકલો મુંબઇ આવ્યો હતો.

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
જોકે, ત્યારે કહેવામાં આવ્યું હતું કે રણબીર કપૂર, કૅટરિનાને લંડન છોડીને આવ્યા છે, કારણ કે ઠંડીના કારણે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઇ ગયુ હતુ, જેના કારણે કૅટને લંડન પોતાના ઘરે રોકાવું પડ્યું હતુ. હાલ ગોસિપ્સનું બજાર ગરમ છે

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
રણબીર-કૅટરિનાનો સંબંધ આગળ કઇ કરવટ લે છે? આ બન્નેના ઝઘડાની વાત સાંભળી તેમના ચાહકો જરૂરથી નિરાશ થયા છે.

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
હાલના દિવસે બૉલીવુડના હોટ ગોસિપ કપલ રણબીર કપૂર અને કૅટરિના કૈફ વચ્ચેના ઝઘડાના સમાચારથી લોકો હેરાન છે. મિડ ડેમાં છપાયેલા સમાચાર અનુસાર કૅટરિના-રણબીર વચ્ચેના ઝઘડાનું કારણ રણબીર પોતાના સંબંધોને લઇને કેઝ્યુઅલ હોવાનું બતાવવામાં આવી રહ્યું છે

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
જ્યારે કૅટરિના પોતાના સંબંધોને લઇને ઘણી જ ગંભીર છે. કૅટરિના હાલ લગ્ન કરવા માગતી નથી, પરંતુ તેમ છતાં તે રણબીર પ્રત્યે સંપૂર્ણપણે આશ્વસ્ત થવા માગે છે.

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
બન્ને વચ્ચે એ વાતને લઇને લાંબી ચર્ચા થઇ. રણબીર અને કૅટરિના વચ્ચે આ બધી વાત ન્યુયોર્કમાં થઇ જ્યાં બન્ને નવું વર્ષ મનાવવા માટે પહોંચ્યા હતા. કહેવામાં તો એવુ પણ આવી રહ્યું છે કે, બન્ને વચ્ચેના ઝઘડાના કારણે કૅટરિના કૈફ, રણબીર કપૂર સાથે ભારત પરત આવી નહીં અને રણબીર કપૂર એકલો મુંબઇ આવ્યો હતો.

રણબીર-કૅટના ઝઘડાનું શું છે કારણ?
કહેવામાં આવ્યું હતું કે રણબીર કપૂર, કૅટરિનાને લંડન છોડીને આવ્યા છે, કારણ કે ઠંડીના કારણે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઇ ગયુ હતુ, જેના કારણે કૅટને લંડન પોતાના ઘરે રોકાવું પડ્યું હતુ. હાલ ગોસિપ્સનું બજાર ગરમ છે, તેવામાં જોવાનું એ છે કે રણબીર-કૅટરિનાનો સંબંધ આગળ કઇ કરવટ લે છે? આ બન્નેના ઝઘડાની વાત સાંભળી તેમના ચાહકો જરૂરથી નિરાશ થયા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
