Pics : વિદ્યાના કિસિંગ સીન અંગે દિગ્દર્શકનું મૌન
મુંબઈ, 15 જૂન : આગામી 28મી જૂને રિલીઝ થતી ઘનચક્કર ફિલ્મના અભિનેત્રી વિદ્યા બાલન માટે ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે તેઓ કામ પ્રત્યે સમ્પૂર્ણપણે સમર્પિત અભિનેત્રી છે કે જેના જેટલા વખાણ કરીએ, ઓછાં જ છે. વિદ્યાની ખાસ વાત એ છે કે તેમણે ક્યારેય પોતાની જાતને મર્યાદિત નથી કર્યાં, તેથી તેઓ સફળ છે. વિદ્યા પૂર્ણત્વે વ્યાવસાયિક છે. તેમણે લગ્ન બાદ પણ એક અભિનેત્રી તરીકે પોતાની મર્યાદાઓ નથી બાંધી. તેમને જે કંઈ કરવાનું કહેવામાં આવે, તેઓ કરે છે.
નોંધનીય છે કે ઘનચક્કર અગાઉ પણ રાજકુમાર ગુપ્તા વિદ્યા બાલન સાથે નો વન કિલ્ડ જેસિકા જેવી ફિલ્મ બનાવી ચુક્યાં છે. જોકે ગુપ્તાએ ઘનચક્કર ફિલ્મના કિસિંગ સીન અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. તેમણે જણાવ્યું - જ્યાં સુધી ચુંબન દૃશ્યનો સવાલ છે, તો હું હાલ એ સ્પષ્ટ નહિં કરૂં કે ફિલ્મમાં એવું દૃશ્યજ નથી. હું માત્ર એટલું જ કહીશ કે તેમણે ઇમરાન હાશમી અને વિદ્યાએ પતિ-પત્નીની ભૂમિકા ભજવી છે. તેથી આ પ્રકારના દૃશ્યોની શક્ય છે. જોકે ફિલ્મના પ્રોમો જણાવે જ છે કે ફિલ્મમાં ઘણું બધું હૉટ છે અને જે ફિલ્મમાં ઇમરાન હાશમી જેવા હીરો હોય, તેમાં કિસિંગ સીન ન હોય, તે શક્ય જ નથી.
આવો જોઇએ ફિલ્મમાં શું છે દર્શકો માટે :

સંવાદો દ્વિઅર્થી ને બોલ્ડ
પ્રોમોમાં વિદ્યાના પહેરવેશ તથા સંવાદ ઘણા દ્વિઅર્થી તથા બોલ્ડ છે. અહીં સુધી કે પ્રોમોમાં ઇમરાનવિદ્યા વચ્ચેનું બેડ સીન પણ દ્વિઅર્થી સંવાદો સાથે બતાવવાની કોશિશ કરાઈ છે, તો બીજી બાજુ વિદ્યાના પહેરવેશમાં તેમનું ક્લીવેઝ સ્પષ્ટ જોઈ શકે છે.

કિસિંગ સીનનો ઉલ્લેખ નહિં
ઇમરાને પણ ફિલ્મના કિસિંગ સીન અંગે વાત નહોતી કરી,બસ એટલું જ બોલ્યાં કે વેટ એન્ડ વૉચ, પણ તેમના હાવભાવ બતાવતા હતાં કે ફિલ્મમાં ઘણો મસાલો છે.

વિદ્યા એક સમર્પિત કલાકાર
રાજકુમાર ગુપ્તા કહે છે કે વિદ્યા એક સમર્પિત કલાકાર છે. તેમને જે કહેવામાં આવે, તેઓ કરે છે.

જોડી હિટ છે
વિદ્યા-ઇમરાને અગાઉ ધ ડર્ટી પિક્ચરમાં કામ કર્યુ હતું. ફિલ્મ હિટ રહી હતી.

હૉટ ફિલ્મ
ઘનચક્કર 28મી જૂને રિલીઝ થાય છે કે જેને ખૂબ હૉટ ફિલ્મ તરીકે પ્રચારિત કરાય છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
