Happy B'day : ખુશીનો આર્નવ થયો 30નો, બિગ બૉસ જેવા શો નહીં કરે : જુઓ 10 Facts!
મુંબઈ, 21 ઑગસ્ટ : બરુન સોબતી આજે 30 વર્ષના થઈ ગયાં. બરુને પોતાનો 30મો જન્મ દિવસ નજીકના પરિજનો અને મિત્રો સાથે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ઇસ પ્યાર કો ક્યા નામ દૂં ફૅમ બરુન સોબતી કહે છે કે તેઓ બિગ બૉસ જેવા શોમાં ભાગ ક્યારેય નહીં લે.
આ ટેલીવિઝન અભિનેતા છેલ્લા બે વરસથી નાના પડદાથી ગાયબ છે અને બૉલીવુડ કૅરિયર બનાવવામાં લાગેલો છે. ઇસ પ્યાર કો ક્યા નામ દૂં સીરિયલમાં આર્નવ સિંહ રાયઝાદાનો રોલ કરનાર બરુન સોબતીએ એક ઇંટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેઓ બિગ બૉસ જેવા શોમાં ભાગ લેવા માટે કમ્ફર્ટેબલ નથી અનુભવતાં.
નોંધનીય છે કે ઇસ પ્યાર કો ક્યા નામ દૂં સીરિયલમાં બરુન સોબતી (આર્વન સિંહ રાયઝાદા) અને સનાયા ઈરાની (ખુશી કુમારી)ની કેમિસ્ટ્રી લોકોને ખૂબ ગમી હતી. આ શો 2012માં બંધ થઈ ગયો હતો અને પછી તેનો બીજો ભાગ આવ્યો હતો, પરંતુ તેમાં બરુન સોબતી નહોતાં.
ચાલો તસવીરો સાથે જાણીએ બરુન સોબતી વિશે 10 વાતો :

ત્રીસમો જન્મ દિવસ
બરુન સોબતી આજે ત્રીસમો જન્મ દિવસ ઉજવી રહ્યા છે.

ઉજવણી
બરુને કહ્યુ હતું કે તેઓ પોતાના જન્મ દિવસની ઉજવણી પરિવારજનો અને નજીકના મિત્રો સાથે કરશે.

ઇસ પ્યાર કો ક્યા નામ દૂં
બરુનનો શો ઇસ પ્યાર કો ક્યા નામ દૂં ખૂબ જ સફળ રહ્યો હતો.

બરુન-સનાયા
આ શોમાં બરુન અને સનાયાની કેમિસ્ટ્રી લોકોને ખૂબ ગમી હતી.

બૉલીવુડ
બરુને ટેલીવિઝન જગત છોડી દીધુ છે અને બૉલીવુડ તરફ અગ્રેસર છે. આશા છે કે તેઓ ટુકંમાં જ બૉલીવુડ ફિલ્મમાં દેખાશે.

બરુન-સનાયા
જ્યારે ઇસ પ્યાર કો ક્યા નામ દૂં શો ચાલુ હતો, ત્યારે બરુન-સનાયાની જોડીના લોકો દીવાના થઈ ગયા હતાં.

સરખામણી
જ્યારે ઇસ પ્યાર કો ક્યા નામ દૂં એક બાર ફિર તરીકે બીજા ભાગમાં શરૂ થયો, ત્યારે લોકો બરુન-સનાયાની જોડીને યાદ કરી તેની સાથે સરખામણી કરતા હતાં.

અનેક ફિલ્મો સાઇન કરી
બરુન સોબતીએ અનેક ફિલ્મો સાઇન કરી છે અને તેઓની ફિલ્મ ટુંકમાં જ રૂપેરી પડદે જોવા મળશે.

ટીવી કૅરિયર સમાપ્ત
બરુન સોબતીએ બૉલીવુડ કૅરિયર શરૂ કરવા માટે ટીવી કૅરિયર ખતમ કરી નાંખ્યુ છે.

સફળતાની શુભેચ્છા
વનઇંડિયા તરફથી બરુન સોબતીને તેમના જન્મ દિવસ અને સફળ બૉલીવુડ કૅરિયરની શુભેચ્છા.

શર્લિન થઈ ન્યુડ
શર્લિન ચોપરાએ પ્લેબૉય માટે કરાવ્યુ Nude ફોટોશૂટ, તસવીરો રિલીઝ!
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
