થંભી જશે દિલ કી નઝર સે ખૂબસૂરત...
મુંબઈ, 18 જુલાઈ : ટેલીવિઝન શો દિલ કી નઝર સે ખૂબસૂરત કે જે પ્રૉમિસિંગ કાસ્ટ સૌમ્ય સેઠ તેમજ રોહિત ખુરાના સાથે આ વર્ષે શરૂ થયો હતો, તે આ શુક્રવારે બંધ થવા જઈ રહ્યો છે. સીરિયલમાં લીડ રોલ કરનાર સૌમ્યે જણાવ્યું કે યાત્રાની લંબાઈ મહત્વની નથી.

સીરિયલના છેલ્લા એપિસોડનું શૂટિંગ કરતાં સૌમ્યે જણાવ્યું - મહત્વની બાબત એ છે કે આપ આ યાત્રા દરમિયાન પોતાની જાત સાથે શું વાત કરો છો અને મને વિશ્વાસ છે કે અમે આ શો દરમિયાન પોતાની સાથે ઘણી વાત કરી છે. અમે સુખદ વળાંકે શો બંધ કરવાનું વિચાર્યુ હતું અને તેથી અમે ખુશ છીએ.
દિલ કી નઝર સે ખૂબસૂરત સીરિયલ આરાધ્યા, રાહુલ તથા માધવની અલગ-અલગ વાર્તાઓ હતી. સોની ટીવી ઉપર આ શો ગત ફેબ્રુઆરીમાં શરૂ થયો હતો.
More From
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
