‘પુનર્વિવાહ એક નઈ ઉમ્મીદ’નું શૂટિંગ ટુંકમાં શરૂ થશે
મુંબઈ, 14 મે : ઝી ટીવીની લોકપ્રિય સીરિયલ પુનર્વિવાહના નિર્માતા નવા કલાકારો અને નવા શીર્ષક પુનર્વિવાહ એક નઈ ઉમ્મીદ કે સાથ શીર્ષક હેઠળ નવેસરથી સીરિયલ શરૂ કરવા જઈ રહ્યાં છે. નવી આવૃત્તિમાં અભિનેત્રી રૂબીના દિલાઇક તથા અભિનેતા કરણ ગ્રોવર મુખ્ય ભૂમિકા ભજવશે, પરંતુ નવી વાર્તા પણ વૈવાહિક સંબંધો અંગે જ છે.
હાલમાં પુનર્વિવાહ સીરિયલમાં ચાલતી વાર્તાના મુખ્ય પાત્રો યશ (ગુરમીત ચૌધરી) તથા આરતી (કૃતિકા સેંગર)ની કહાણી સમાપ્તિ તરફ છે. તેવામાં સીરિયલના નિર્માતા હવે રૂબીના દિલાઇક, કરણ ગ્રોવર તથા સૃષ્ટિ રોડ સાથે નવી કહાણી શરૂ કરવા જઈ રહ્યાં છે. નવી વાર્તા દિવ્યા (રૂબીના)ની છે કે જે એક ટેલીવિઝન અભિનેત્રી છે અને કૅરિયર માટે પોતાના અંગત જીવનની અવગણના કરે છે. રાજ (કરણ) જીવનથી હતાશ યુવાન છે કે જેણે પરિવારની મરજીથી સરિતા (સૃષ્ટિ) સાથે લગ્ન કર્યાં, પણ ટકાવી ન શક્યો. નવી સીરિયલ પુનર્વિવાહ એક નયી ઉમ્મીદનું પ્રસારણ 20મી મેથી ઝી ટીવીએ શરૂ થશે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?











Click it and Unblock the Notifications
