રાજપૂતોના ભયે બદલાશે જોધા અકબરના નામો અને પાત્રો
મુંબઈ, 16 ઑગસ્ટ : ઝી ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ જોધા અકબર ઉપર ગ્રહણ લાગ્યું છે. વાસ્તવમાં દેશના રાજપૂત સમુદાયના ભયે નિર્માતા એકતા કપૂરે શોના નામો અને પાત્રોના નામોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ બધુ ત્યારે થયું કે જ્યારે શ્રી રાજપૂત કરણી સેનાના વિરોધની આગ એકતાની ઑફિસ સુધી પહોંચી.

એકતા કપૂરે એક પ્રેસ કૉન્ફ્રંસ દરમિયાન સૌ પ્રથમ તે લોકોની માફી માંગી કે જેમની લાગણી આ સીરિયલના કારણે દુભાઈ છે. તેમણે જણાવ્યું - જો મારી સીરિયલના કારણે આપના દિલ કે ધાર્મિક લાગણીઓ દુભાયાં હોય, તો મને માફ કરી દો. આગળથી એવી ભૂલ ન થાય, તે માટે હું સીરિયલના નામો અને તેના પાત્રો બદલવા જઈ રહી છું.
એકતા કપૂરે આ અંગે શ્રી રાજપૂત કરણી સેનાના સંકલક લોકેન્દ્ર સિંહ કલવી સાથે વાતચીત કરી અને ખાત્રી આપી કે ટુંકમાં જ સીરિયલમાં ફેરફાર કરશે. જેટલાં એપિસોડ બની ચુક્યાં છે, તેમને ચાલવા દેવાની મંજૂરી માંગતા એકતાએ જણાવ્યું કે આ સીરિયલનું નિર્માણ એક બીજી કમ્પની કરી રહી છે. બાલાજી ફિલ્મ્સ સાથે તેનો સમ્બંધ નથી. હકીકતમાં એકતાએ ખુલ્લા મંચે માફી એટલા માટે પણ માંગી, કારણ કે તેમના બૅનરની મોટી ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે અને એકતા કપૂર નહોતા ઇચ્છતાં કે ટેલીવિઝન સીરિયલના કારણે તેમના ફિલ્મનો વિરોધ થાય.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
